SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ - - सुधा टीका स्था०६ सू०२३ अनात्मवतः अहितायाद्यर्थ षस्थामनिरूपणम् ३३७ असामर्थ्याय अक्षान्त्यै या, अनिःश्रेयसाय अकल्याणाय, अनानुगामिकतायैअशुभानुबन्धाय भवन्ति तथथा-पर्यायःजन्मकालः, प्रव्रज्याकालो वा । अयं च महानेव गृह्यते, यतोऽनात्मवान् महापर्याययुक्तश्चिन्तयति - यदहं ज्येष्ठोऽस्मि जन्मना प्रवज्यया वेति । अथवा-स्वल्पोऽपि प्रज्याकालो गृहस्थापेक्षयाऽभिमानकारणं भवतीति । तत्र-जन्मपर्यायो ब्रह्मदत्तचक्रवर्तिन इव, प्रवज्यापर्याय:-कण्ड. रीकस्येवाहितादितया भवति । इति ॥१॥ तथा-परिवारम् शिष्यादिः । २। होती है, तब इसका अर्थ असुख-दुःख ऐसा होता है, तथा अक्षम शब्दका अर्थ असामर्थ या अक्षान्ति, अनिःश्रेयसका अर्थ अकल्याण और अनानुगामिकताका अर्थ अशुभानुबन्ध ऐसा होताहै, इस तरहसे ये ६ स्थान क्रोधादि कषाय सहित जीवके लिये अहित आदिके निमित्त होते हैं । पर्यायसे यहां जन्मकाल या प्रवज्याकाल लिया गया है, ये जन्मकाल और प्रव्रज्याकाल भी महान् कालके ही गृहीत हुए हैं । अल्प कालके नहीं क्योंकि अनात्मवान् जीव महापर्याय युक्त होकर ऐसा विचार करता है, कि मैं जन्मसे अथवा पर्यायसे ज्येष्ठ हूं इस तरहसे पर्याय उसे अहित अभिमान आदिका कारण बनती है, प्रव्रज्याकाल थोड़ा भी हो तब भी वह उसे अन्य गृहस्थकी अपेक्षा अभिमानका कारण बनता है, जिस प्रकारसे ब्रह्मदत्त चक्रवर्ती के लिये जन्मपर्याय अहित अभिमान आदिका कारण हुई है, और प्रवज्या पर्याय कण्डरीकके लिये अहित आदिका પણ થાય છે તે પક્ષે તેનો અર્થ અસુખ અથવા દુઃખ થાય છે. “અક્ષમ पहने। अर्थ असामथ्य' अथवा ' अशान्ति ' थाय छे. “ अनिश्रेयस" એટલે “અકલ્યાણ” અને “અનાનુગામિકતા” એટલે “અશુભાનુબ' એવો અર્થ થાય છે. આ પ્રકારના પર્યાય આદિ ૬ સ્થાન કોધાદિ કષાયથી યુક્ત જીવોને માટે અહિત આદિના નિમિત્ત રૂપ બને છે. પર્યાય પદ અહીં જન્મકાળ અથવા પ્રવ્રયાકાળનુ વાચક છે. તે જન્મકાળ અને પ્રવ્રયાકાળને પણ અહીં દીર્ઘકાલિન રૂપે જ ગ્રહણ કરવામાં આવે છે, અ૯પકાલિન રૂપે ગ્રહણ કરાયા નથી, કારણ કે તેમનાત્મવાન્ જીવ મહાપર્યાયવાળા હોય એ વિચાર કરે છે કે “ હું જન્મની અપેક્ષાએ અથવા પર્યાયની અપેક્ષાએ ૪ છે કે આ પ્રકારે તેને તેની પર્યાય અભિમાન આદિનું કારણ બને છે. પ્રજ્યા. કાળ ટ્રકે હોય તે પણ એવા જીવને માટે પ્રવજ્યા અભિમાનનું કારણ બની શકે છે, કારણ કે તે બ્રયદત્ત ચક્રવર્તીને માટે જન્મપર્યાય અહિત, અભિમાન આદિનું કારણ બની હતી અને કંડરીકને માટે પ્રત્રજ્યા પર્યાય જેવી રીતે स्था०-४३ श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy