SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०६ सू. २१ षडूविधसंहनननिरूपणम् तद् वज्रपमनाराचं, तच्च तत्संहननं चेति तत् १ तथा - ऋषभनाराचसंहननम् - यत्र संहनने वज्रं नास्ति ऋषभनाराचौ तु विद्येते तत् ॥ २ ॥ नाराचसंह'ननम् यत्र संहननेन वज्रऋषभौ न स्तः केवलो नाराचो भवति, तत् ॥ ३ ॥ अर्द्धनाराचसंहननम् - यत्र तु एकपार्थेन नाराचो द्वितीयपार्श्वेन च वज्रं तत् ॥ ४ ॥ ३३१ हड्डी रहती है, कि जिसका नाम वज्र अस्थि है, ऐसी रचना विशेष जिस शरीरमें होता है, वह वज्र ऋषभनाराच संहनन है, तात्पर्य इस कनका केवल यही है, कि जिस शरीरके वेष्टन कीलें और हड्डियां वज्रमय होती हैं, वह पूर्वोक्त संहनन है, व्यवहारमें जिस प्रकार दो काष्टोंको जोड़नेके लिये पहिले तो लोहेकी पंचसे उन्हें जकड दिया जाता है, और फिर उस पंचके ऊपर विशेष मजबूतीके लिये कीले भी ढोक दी जाती है, इसी तरह की रचना जिस शरीर में हड्डियों की होती है, वही वज्र ऋषमनाराच संहनन है, दूसरा संहनन है ऋषभनाराच संहनन इस संहननमें वज्र नामकी अस्थि नहीं होती है, केवल ऋषभ और नाराचही होते हैं, तृतीय संहनन है नाराच - इस संहननमें वज्र और ऋषभ ये दोनों नहीं होते हैं, केवल नाराच उभयतः मर्कटबन्धही होता है, चतुर्थ संहनन है- अर्धनाराच - इस संहननमें एक तरफ तो नाराच होता है, ओर दूसरी और वज्र रहता है, पांचवां જે હાડકા રહે છે તેનુ નામ વજ્ર અસ્થિ છે. આ પ્રકારની રચના વિશેષને જે સહનનમાં સદ્ભાવ હાય છે, તે સ'હનનને વઋષભનારાચ સહનન કહે છે. આ કથનના ભાવાર્થ આ પ્રમાણે છે-જે શરીરનાં વેગ્ટન, કીલેા ( ખીલીઆ ) અને હાડકાંઓ વામય હાય છે તે શરીરને વઋષભનાશચ સંહનનવાળુ કહે જેમ એ લાકડાંને જોડવાને માટે પહેલાં તે લેાટાના પચ વડે તેમને જકડી લેવામાં આવે છે, અને ત્યાર બાદ વિશેષ મજબૂતીને માટે તે પંચ ઉપર ખીલાઓ પણ ઠાકવામાં આવે છે, આ પ્રકારની હાડકાંની રચના જે શરીરમાં હાય છે તે શરીરને વઋષભનારાચ મહુનનવાળું શરીર કહે છે. (ર) ઋષભનારાચ સ ́નન~~આ સંહનનમાં વજ્ર નામના અસ્થિના સદ્દભાવ હાતા નથી. માત્ર ઋષભ અને નારાચા જ સદ્ભાવ હોય છે. (૩) નારાચ સહનન~~આ સહુનનમાં વજ્ર અને ઋષભ, આ અને હાતાં નથી પશુ નારાચ (ઉભષત: મર્કટ અન્ય) જ હાય છે. (૪) અનારાચ સહનન––આ પ્રકારના સહુનનમાં એક તરફ નારાચ હાય છે અને ખીજી તરફ્ વ રહે છે, श्री स्थानांग सूत्र : ०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy