________________
सुधाटीका स्था० ५ उ०२ सू०३ गुरूपायश्चित्तनिरूपणम्
“ संति मे मुहुमा पाणा, तसा अदुव थायरा । जाओ राओ अपासंतो, कहमेसणियं चरे ॥१॥ उदउल्लं बीयसंसत्तं, पाणा निवडिया महि । दिया ताहि विवज्जिज्जा, राओ तत्थ कहं चरे ॥२॥ एयं च दोसं दठूणं, नायपुत्तेण भासियं ।
सव्वाहारं न भुजंति, निग्गंथा राइभोयणं ॥३॥ छाया--सन्ती मे सूक्ष्माः प्राणाः असा अथवा स्थावराः
यान् रात्रौ अपश्यन् , कथमेषणीयं चरेत् ॥१॥ उदकाः बीजसंसक्तां प्राणा निपतिता महीम् । दिवा तान् विवर्जयेत् , रात्रौ तत्र कथं चरेत् ॥२॥ एतं च दोषं दृष्ट्वा ज्ञातपुत्रेण भाषितम् ।
सर्वाहारं न भुञ्जते निर्ग्रन्था रात्रिभोजनम् ।।३॥ इति । जो भोजन रात्रि में किया जाता है, वह भावकी अपेक्षा रात्रि भोजन है, रात्रिभोजनमें दोष इस प्रकारसे कहे गये हैं____ “संतिमें सुहुमा पाणा" इत्यादि ।
रात्रिमें सूक्ष्म त्रस जीव और स्थावर जीव दृष्टिपथ नहीं होते हैं, अतः अहिंसा व्रतकी रक्षा करनेवाले मुनिजन उसमें भिक्षावृत्ति नहीं करते हैं । पानीसे आई हुई एवं बीजसे युक्त हुई भूमिमें प्राणी बहुतसे गिरते रहते हैं, अतः दिन में तो उनका बचाव हो जाता है, परन्तु रात्रि में इनका बचाय नहीं हो सकता है, इस प्रकारके इस दोषको देखकर सातपुत्र महावीरने रात्रिमें भिक्षावृत्तिका और रात्रिके भोज. नका त्याग करना कहा है। આવે છે, તેને ભાવની અપેક્ષાએ રાત્રિભોજન કહે છે. રાત્રિભેજનના આ प्रमाणे होष द्या छ-" संति मे सुहुमा पाणा" त्याह
રાત્રે સૂમ ત્રસજીવો અને સ્થાવર જીવે દષ્ટિગોચર થતાં નથી. તેથી અહિંસા વ્રતની રક્ષા કરનારા મુનિજને રાત્રે ભિક્ષાવૃત્તિ કરતા નથી. પાણીથી ભીની થયેલી અને બીજથી યુક્ત બનેલી ભૂમિમાં ઘણું જ આવી પડતાં હોય છે. દિવસે તો સાવધાનીપૂર્વક ચાલવાથી તેમની રક્ષા થઈ જાય છે, પણ રાત્રે તો તેઓ નજરે જ નહીં પડતા હોવાથી તેમની વિરાધના થઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને વિચાર કરીને શ્રમણ ભગવાન મહાવીરે રાત્રે ભિક્ષાવૃત્તિ માટે ફરવાને અને રાત્રિભૂજન કરવાને નિષેધ કર્યો છે. તથા
श्री. स्थानांग सूत्र :०४