SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ स्थानाङ्गसूत्रे टीका--' अहोलोए ' इत्यादि- व्याख्या स्पष्टा । नवरम् - अधोलोके सप्तमपृथिव्याम् । अनुत्तराः - नास्ति उत्तरः- उत्कृष्टो येभ्यस्ते सर्वोत्कृष्टा इत्यर्थः । सर्वोत्कृष्टत्वं तु उत्कृष्टवेदनादिस्वात्, ततः परं नरकामावाद वा बोध्यम् । महातिमहालयाः - अतिमद्दान्तः - अतिविशाला इत्यर्थः । अति महत्त्वमादितचतुवर्णा क्षेत्रतोऽप्यसंख्यातयोजनत्वेन वोध्यम् । अपतिष्ठानो यद्यपि क्षेत्रतो योजनलक्षप्रमाण एव तथापि तत्रत्यानां नारकजीवानामायुषोऽतिमहत्त्वात्तस्य महत्त्वं बोध्यमिति । एवमूर्ध्वलोकेऽपि । विज्ञेयम्, न वरम् ऊर्ध्वलो के सातावेदनादित्वं बोध्यम् ।। सू० ११ ॥ टीकार्थ- इस सूत्र की व्याख्या स्पष्ठ है, जिनकी अपेक्षा कोई और उत्कृष्ट नहीं होता है, वे अनुत्तर हैं-सर्वोत्कृष्ट हैं । सर्वोत्कृष्टता इनमें उत्कृ टवेदनावाले होने से आई हैं। अथवा इनके बाद और नरक नहीं हैं, इस कारण भी इनमें उत्कृष्टता कही गई है। महातिमहालय शब्दका अर्थ अति विशाल है। इनमें अतिविशालता आदिके चारोंमें क्षेत्रकी अपेक्षा असंख्यात योजनके होनेसे है । अप्रतिष्ठान यद्यपि क्षेत्रकी अपेक्षा १ लाख योजनकाही है । तब भी वहांके नारक जीवोंकी आयु अति महान् है, इसलिये इसमें इस अपेक्षा अति महत्ता कही गई है। इसी तरहका कथन उर्ध्वलोक में भी जानना चाहिये। यहां पर जो महत्ता प्रकट की गई है वह सातावेदनीयका तीव्र उदय रहता है, अतः उससे यहां सातबेदन आदिका प्रकृष्ट अनुभव होता रहता है " इस अपेक्षासे प्रकट की गई है ।। सू० ११ ॥ (6 ટીકા –જેના કરતાં કાઈ પશુ ઉત્કૃષ્ટ ન હોય તેને અનુત્તર અથવા સર્વોત્કૃષ્ટ કહે છે. કાલ, મહાકાલ આદિ પાંચ નકાવાસામાં ઉત્કૃષ્ટ વેદનાવાળા નારકોને કારણે સર્વોત્કૃષ્ટતા સમજવી અથવા તે નરકાવાસેાની નીચે બીજી કોઈ પણ નરકા નહીં હોવાને કારણે પણ તેમાં સર્વોત્કૃષ્ટતા સમજવી. ‘મહાતિમહાલય એટલે ‘ અતિ વિશાળ ’પહેલાં ચાર નરકાવાસે અસખ્યાત ચેાજનપ્રમાણ હાવાને કારણે તેમનામાં ક્ષેત્રની અપેક્ષાએ અતિ વિશાળતા સમજવી. જો કે અપ્રતિષ્ઠાન નામનેા પાંચમે નરકાવાસ એક લાખ ચૈાજનપ્રમાણુ જ છે, છતાં પણ તેમાં નારકનું આયુષ્ય અતિ મહાન હેાવાથી તે દૃષ્ટિએ તેમાં સર્વોત્કૃષ્ટતા પ્રકટ કરવામાં આવી છે. એ જ પ્રકારનું કથન ઉલાકના પાંચ અનુત્તર વિમાન વિષે પશુ સમજવુ. ત્યાં સાતાવેદનીયના તીત્ર ઉદય રહે છે. તેથી તે અનુત્તર વિમાનનિવાસી દેવે સાતાવેદનીય આદિના પ્રકૃષ્ટ અનુભવ કરે છે. તે કારણે તેમાં સર્વોત્કૃષ્ટતા પ્રકટ કરવામાં આવી છે. ા સૂ. ૧૧ ॥ श्री स्थानांग सूत्र : ०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy