SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०५ उ०३९०३ इन्द्रियार्थान् इन्द्रियपदार्थाश्च निरूपणम् 183 // 5 // भावेन्द्रियस्य द्वितीय भेदमाह- जो सचिसय ' इत्यादिना। श्रोत्रादेरिन्द्रि यस्य यः स्वविषयव्यापारः- स्वविपये तत्तदिन्द्रियग्रावे शब्दादौ व्यापारः स उपयोगः-उपयोगेन्द्रियमित्यर्थः / स च एककाले एकस्मिन् समये श्रोत्रादिषु एकेनैव केनचिदिन्द्रियेण भवति, तस्मात हेतोः सर्वोऽपि जीव एकेन्द्रिय एव भवतीति / / 6 // ननु सर्वोऽपि जीच एकेन्द्रियस्तर्हि एकेन्द्रियद्वीन्द्रियादि जीवभेदो न सिध्यतीति चेदाह-'एगिदियाइभेया' इत्यादि / जीवानाम् एकेन्द्रियद्वीन्द्रिक्योंकि क्षयोपशम सर्वाङ्ग होता है। तथा-लब्धि निवृत्ति और उपकरण इन तीनों के होने पर जो विषयों में प्रवृत्ति होती है, उपयोगेन्द्रिय है, यहां कोई ऐसी आशंका कर सकता है कि उपयोग इन्द्रिय का कार्य है, पर यहाँ उपचारसे अर्थात् कार्यमें कारण का उपयोग को भी इन्द्रिय कहा है / अथवा इन्द्रियका मुख्य अर्थ उपयोग है, इसलिये भी उपयोग को इन्द्रिय कह दिया है // 5 // ___“जो सवियस" इत्यादि--श्रोत्रेन्द्रिय आदिका जो स्वविषय के प्रति व्यापार है, अर्थात् अपने 2 ग्राह्य शब्दादिको ग्रहण करने रूप जो प्रवृत्ति है वह उपयोग है, उपयोगेन्द्रिय है / ऐसा यह उपयोग एक समयमें किसी एक इन्द्रिय से ही होता है // 6 // " एगिदियाइभेया” इत्यादि / इस कारण समस्त भी जीव एक इन्द्रियवाले ही होते हैं / यदि यहां पर ऐसी शंका की जाये कि यदि समस्त जीय एक इन्द्रियवाले કે થોપશમ સર્વાગી હોય છે. તથા લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ આ ત્રણેને સદૂભાવ હોય ત્યારે વિષયમાં જે પ્રવૃત્તિ થાય છે, તે ઉપયોગેન્દ્રિય રૂપ છે અહીં કેઈ એવી આશંકા કરી શકે છે કે ઉપયોગ ઈન્દ્રિય નથી. પણ ઈન્દ્રિયનું ફલ છે, છતાં તેને ઈન્દ્રિય રૂપ કેવી રીતે કહે છે ? તો તેની શંકાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય છે–જો કે ઉપગ ઇન્દ્રિયને કાય છે, પરંતુ અહીં કાર્યમાં કારણનું આરોપણ કરીને ઉપગને પણ ઇન્દ્રિય કહેવામાં આવેલ છે અથવા ઇન્દ્રિયનો મુખ્ય અર્થ (વિષય) ઉપગ છે, તેથી ઉપગને ઈન્દ્રિય કહેવામાં આવેલ છે. જે પ છે ___जो सविसय " याह-श्रोत्रन्द्रिय मानी पातपाताना विषयने એટલે કે શબ્દાદિકેને ગ્રહણ કરવા રૂપ જે પ્રવૃત્તિ છે, એ જ ઉપયોગ છે. અને તે ઉપયોગ જ ઉપયેગેન્દ્રિય રૂપ છે એ તે ઉપયોગ એક સમયમાં ઇન્દ્રિય વડે જ થાય છે. છે 6 છે " एगिदियाइभेया " त्याहि-२समस्त / मेन्द्रिय. વાળા જ હોય છે. श्री. स्थानांग सूत्र :04
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy