________________ स्थानाङ्गसूत्रे 282 विषयग्रहणसामर्थ्यम् उपकरणद्रव्येन्द्रियमिति / यद्न्यस्माद् हेतोः तदुपघाते= विषयग्रहणसामर्थ्यरूपोपकरणेन्द्रियस्य उपघाते नाशे सति नितिसद्भावेऽपि इन्द्रियस्य बाह्याभ्यन्तराकारसत्त्वेऽपि इन्द्रियं विषयान् न गृह्णाति, यथा धारायामुप. हतायां / खड्गः किमपि वस्तु न छिनत्ति-इति // 4 // अथ भावेन्द्रियं प्ररूपयति' लधुयोगो' इत्यादि / भावेन्द्रियं तु लब्धीन्द्रियोपयोगेन्द्रियभेदाद द्विवि. धम् / तत्र यस्तदावरणानां क्षयोपशमस्तद् लब्धीन्द्रियम् / तल्लाभेलब्धीन्द्रियस्य माप्तावेव शेषमपि भवशिष्टमपि इन्द्रियम् अर्थाद् द्रव्येन्द्रियं भवतीति बोध्यम् है, सो इस आभ्यन्तर निवृत्ति की जो विषय को ग्रहण करनेकी शक्ति है वह द्रव्येन्द्रिय है, क्योंकि विषय ग्रहण करने की सामर्थ्य रूप जो उपकरणेन्द्रिय है उसके नाश होने पर निवृत्तिके सद्भाय में भी बाह्य एवं आभ्यन्तर के होने पर भी इन्द्रिय विषय को ग्रहण नहीं करती है, जैसे खड्गधारा के मोथरी हो जाने पर किसी भी वस्तुका छेदन नहीं कर पाता है // 4 // अब सूत्रकार भावेन्द्रिय को प्ररूपणा करते हैं-" लधुवओगो" इत्यादि / यह भावेन्द्रिय लब्धि एवं उपयोग के भेद से दो प्रकार की है तदायरणों का जो क्षयोपशम है वह लब्धीन्द्रिय है / अर्थात्-मतिज्ञानाचरण, चक्षुर्दर्शनावरण, और अचक्षुर्दर्शनावरण का क्षयोपशम होकर जो आत्मामें ज्ञान और दर्शन रूप शक्ति उत्पन्न होती है वह लब्धि इन्द्रिय है, यह लब्धि इन्द्रिय आत्माके सब प्रदेशों में पाई जाती है, નિવૃત્તિની વિષયકને ગ્રહણ કરવાની જે શકિત છે, તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે, કારણ કે વિષય ગ્રહણ કરવાના સામર્થ્ય 35 જે ઉપકરણેન્દ્રિય છે તેને નાશ થાય તે નિવૃત્તિને સદૂભાવ હોવા છતાં પણ એટલે કે બ હ્ય અને આભ્યન્તરને સદૂભાવ હોવા છતાં પણ ઈન્દ્રિય વિષયને ગ્રહણ કરતી નથી. જેમ તલવારની ધાર બૂઠી થઈ ગઈ હોય તે તલવાર કઈ પણ વસ્તુનું છેદન કરી શકતી નથી, એ જ પ્રમાણે ઉપકરણે. ન્દ્રિયને નાશ થવાથી ઈન્દ્રિય પણ વિષયને ગ્રહણ કરી શકતી નથી. જ वे सूत्र१२ भावन्द्रियनी 535 / 73 छ. " लडुवओगो" त्याઆ ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપગના ભેદથી બે પ્રકારની કહી છે. મતિજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ અને અચક્ષુ દર્શનાવરને ક્ષયો પશમ થવાથી આત્મામાં જે જ્ઞાન અને દર્શન રૂપ શક્તિ ઉત્પન્ન થાય છે, તેનું નામ લબ્ધિ ઈન્દ્રિય છે. તે લબ્ધિ ઈન્દ્રિયને સદ્ભાવ આત્માના સઘળા પ્રદેશોમાં હોય છે. કારણ શ્રી સ્થાનાંગ સૂત્ર : 04