SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०५ उ०२१०२९ आचार्योपाध्याययोर्गणनिष्क्रमणनिरूपणम् १५३ धारणां=' नेदं विधेयम् । इत्येवंरूपां वा नो सम्यग्र यौचित्येन प्रयोक्ता प्रबतको भवति । अयं भाव:-गणस्य दुर्षिनीतत्वात् आज्ञां धारणां या गणे प्रवनयितुमशक्नुवन् आचार्य उपाध्यायो वा गणादपक्रामति कालकाचार्यबदिति । आज्ञाधारणयोविशिष्टव्याख्याऽस्यैव स्थानकस्य प्रथमोद्देशे त्रयोदशसूत्रे द्रष्टव्या । इति प्रथम स्थानम् । तथा-आचार्योपाध्यायो गणेगणविषये यथारानिक तया पर्यायज्येष्ठानुसारेण कृतिकर्मचन्दनकं चैनयिक-विनयं च नो सम्यक प्रयोक्ता भवति । अयं भावा-आचार्येणापि प्रतिक्रमणक्षामणादिषु पर्यायज्येष्ठानामुचितो आचार्य या उपाध्याय गच्छ में आज्ञाका-" हे मुने ! आपको यह करना चाहिये" इस प्रकारका निषेधका औचित्यरूपसे यदि प्रवर्तक नहीं होता है, तथा आज्ञा और धारणा नहीं करा सकता है, तो उसे गणसे पृथक हो जाना चाहिये ऐसा यह प्रथम कारण है । तात्पर्य इसका ऐसा है, कि अपना गण यदि दुर्विनीत हो गया है, और वह गणमें अपनी आज्ञा एवं धारणाको प्रवृत्त कराने में अशक्य है, तो ऐसी स्थितिमें उसका कालकाचार्यकी तरह गणसे बाहर होना श्रेयस्कर है १ आज्ञा और धारणाकी विशिष्ट व्याख्या इसी स्थानके प्रथम उद्देशकमें १३ में सूत्र में देख लेनी चाहिये । द्वितीय स्थान ऐसा है-आचार्य एवं उपाध्याय यदि अपने गणमें पर्याय ज्येष्ठके अनुसार कृतिकर्म चन्दनक एवं वैनयिक विनय इनके प्रयोक्ता नहीं होते हैं, तो उन्हें गणसे पृथक हो जाना चाहिये इसका भाव ऐसा है. आचार्यको भी प्रतिक्रमण क्षामणा आઅથવા ઉપાધ્યાય પિતાના ગણમાં આજ્ઞા અને ધારણાનું ઉચિત રીતે પાલન કરાવવાને સમર્થ ન હોય તે તેમણે ગણમાંથી નીકળી જવું જોઈએ. “હે મુનિ ! તમારે આ પ્રમાણે કરવું જોઈએ ” આ પ્રકારના આદેશને આજ્ઞા કહે છે. “હે મુનિ ! તમારે આ પ્રમાણે ન કરવું જોઈએ ... આ પ્રકારના નિષેધનું નામ ધારણા છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે પિતાનો શિષ્યસમુદાય દુર્વિનીત થઈ ગયા હોય અને તે કારણે પોતાની આજ્ઞા અને ધારણાનું તેમની પાસે પાલન કરાવવાનું અશક્ય બની ગયું હોય, તે એવી પરિસ્થિતિમાં કાલકાચાર્યની જેમ તેમણે ગણમાંથી નીકળી જવું જોઈએ. આજ્ઞા અને ધારણાની વિસ્તૃત વ્યાખ્યા આજ સ્થાનના પહેલા ઉદ્દેશાના ૧૩ માં સૂત્રમાં આપવામાં આવી છે, તો ત્યાંથી વાંચી લેવી જોઈએ. બીજું કારણ આ પ્રમાણે છે--જે આચાર્ય અને ઉપાધ્યાય પિતાના ગણમાં દીક્ષા પર્યાયની અપેક્ષાએ કૃતિકમ, વન્દણ અને વૈનાયિકના પ્રોક્તા ન હોય, તે તેમણે ગણમાંથી અલગ થઈ જવું જોઈએ. આ કથનને ભાવાર્થ स्था०-२० શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy