SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानागसत्रे स्थापनिकं च तत् संयमश्चेति छेदोपस्थापनिकसंयमः, अपमपि प्रथमान्तिमतीर्थकृत्तीर्थयोर्भवतीति बोध्यमिति । इति द्वितीयम् । तथा-परिहारविशुद्धिकसंयमःपरिहरणं परिहार:-तपोविशेषः, तेन विशुद्ध-परिहारविशुद्धम् , अथवा-परिहारो विशेषेण शुद्धो यस्मिंस्तत् परिहारविशुद्धम् , तदस्ति यस्मिस्तत् परिहारविशुद्धिकम् । यद्वा-परिहारेण-तपोविशेषेण कर्म निर्जरारूपा विशुद्धि यस्मिंस्तत् परिहारविशुद्धिकम् । एतच्च निर्षिशमानकनिर्विष्टकायिकभेदेन द्विविधम् । तत्र इदं चारित्रं सेवमानाः साधयो निर्विंशमानका उच्यन्ते, तैः सेव्यमानत्यादिदं चारित्रमपि निविंशमानक्रमुच्यते । ये तु इदं चारित्रं निर्विष्टयन्तः आसेवितवन्तः, ते निर्विष्टकायिका उच्यन्ते । तैरासेवितत्वादिदं चारित्रं निविष्टकायिकमित्युच्यते। रका छेदोपस्थापनीय होता है, छेदोपस्थापनीय रूप जो संयम है, यह भी प्रथम तीर्थंकर और अन्तिम तीर्थंकरके तीर्थ में होता है । इस प्रकारसे यह द्वितीय संयम है । परिहार विशुद्धिक संयम-परिहरणका नाम परिहार है, यह परिहार तपो विशेषरूप होता है, इस परिहारसे जो विशुद्ध होता है, वह अथवा परिहारविशेषरूपसे शुद्ध जिसमें होता है, वह परिहार विशुद्ध है, यह परिहार विशुद्ध जिसमें है, वह परिहार विशुद्धिक है, अथया-परिहाररूप तप विशेष कर्मकी निर्जरारूप विशुद्धि जिसमें होती है, यह परिहारविशुद्धिक है, यह निर्विशमानक और निविष्ट कायिकके भेदसे दो प्रकारका है, इस चारित्रको पालन करते हुए साधु निर्विशमानक कहलाते हैं, परन्तु उनके द्वारा सेव्यमान होनेसे હોય છે. છેદો પસ્થાપનિક રૂપ જે સંયમ છે તેને છેદે પસ્થાનિક સંયમ કહે છે. તેને સદ્ભાવ પણ પહેલા તીર્થકર અને છેલા તીર્થકરના તીર્થમાં હોય છે. આ પ્રકારનું સંયમના બીજા ભેદનું સ્વરૂપ છે. પરિહાર વિશુદ્ધિ સંયમ–પરિહરણનું નામ પરિહાર છે. તે પરિહાર તપિ વિશેષરૂપ હોય છે. આ પરિહારની અપેક્ષાએ જે વિશદ્ધ હોય છે તેને અથવા જેમાં આ પરિહાર વિશેષ રૂપે વિશુદ્ધ હોય છે તેને પરિહાર વિશુદ્ધ કહે છે. આ પરિહાર વિશુદ્ધિ જેમાં હોય છે તેને પરિહાર વિશુદ્ધિક કહે છે. અથવા પરિહાર રૂપ તપવિરોષ કર્મની નિજા રૂપ વિશુદ્ધિ જેમાં થાય છે તે સંયમને પરિહાર વિશુદ્ધિક કહે છે. તેના નીચે પ્રમાણે બે ભેદ છે(1) निविशमान, मन (२) निवियि . આ ચારિત્રનું પાલન કરતા એવા સાધુઓને નિર્વિશમાનક કહેવાય છે, પરંતુ તેમના દ્વારા સેવ્યમાન હવાને કારણે તે ચારિત્રને પણ નિર્વિરામાનક श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy