SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे चारित्रलक्षणं त्यजति बोटिकमध्यस्थित बोटिकवेषधारि (बौद्धसाधु)मुनिवत् १, एको धर्म त्यजति नो रूपं, निह्नववत २, एको रूपधर्मों भयं त्यजति उत्प्रवजितवत्-भूत. पूर्व गृहीतसंयमगृहस्थवत् ३, एको नो रूपं जहाति नो धर्म जहाति सुसाधुवत् ४। से वेष को छोडता है चरित्र धर्म नहीं, १ योटिक (बौद्ध) वेषधारी बोटिक मध्य में स्थित मुनि जैसे । कोई एक धर्म छोडता है येष नहीं, २ निलय जैसे । कोई एक दोनों को छोड देता है, ३ गृहस्थ के जैसे । कोई एक धर्म, और वेष में एक को भी नहीं छोडता है. ४ सच्चे साधु जैसे। पुनश्च-" चत्तारि पुरिसजाया"-पुरुषजात चार होते हैं, जैसे-"जिनाज्ञा धर्म का परित्याग कर देता है पर-गच्छ मर्यादा नहीं " तात्पर्य है कि-- " योग्य साधु समुदाय को श्रुत देना चाहिये " तीर्थंकर की आज्ञा है, इस आज्ञा की उपेक्षा कर के बृहत्कल्पादि विशिष्ट श्रुत अन्प गच्छचाले साधु को नहीं देना है. प्रवर्तक द्वारा प्रवर्तित अपनी ऐसी गच्छ मर्यादा का अनुसरण करता है वह जिनाज्ञा विराधक होकर धर्मका परित्याग करता है पर गणस्थिति का परित्याग नहीं करता है ऐसा वह प्रथम भङ्ग है, ११ कोई एक गणस्थिति का परित्याग करता है, धर्म का नहीं, २ वह-योग्य साधुओं को श्रुत देनेवाला होता है । कोई एक धर्म- और એ હોય છે કે જે ધર્મ છેડે છે, પણ વેષ છોડતું નથી, જેમકે નિવ્રુવ (૩) કેઈ એક સાધુ વેષ પણ છેડે છે અને ધર્મ પણ છેડે છે (૪) કોઈ એક સાધુ વેષ પણ છોડતું નથી અને ધર્મ પણ છોડતો નથી જેમકે સત્ય સાધુ. " चत्तारि पुरिसजाया" ५२पना नाय प्रमाणे या२ ५४॥२ ५५ ५ છે—(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે ધર્મને પરિત્યાગ કરે છે પણ ગણસ્થિતિને પરિત્યાગ કરતા નથી –“જિનાજ્ઞા ધર્મને પરિત્યાગ કરી નાખે છે પણ ગ૭મર્યાદાને પરિત્યાગ કરતું નથી. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-તીર્થકરની એવી આજ્ઞા છે કે જે સાધુ સમુદાયને શ્રદાન દેવું જોઈએ. આ આજ્ઞાની ઉપેક્ષા કરીને બૂડ૯૯પાદિ વિશિષ્ટ કૃતનું અન્ય ગચ્છવાળા સાધુને તે દાન દેતા નથી, પણ પ્રવર્તક દ્વારા પ્રવર્તિત એવી પિતાની ગચ્છમર્યાદાનું તે અનુસરણ કરે છે આ પ્રકારને સાધુ જિનાજ્ઞાને વિરાધક હેવાને કારણે ધર્મને પરિત્યાગ કરનાર ગણાય છે પણ ગણની મર્યાદાનું પાલન કરનારે હેવાને કારણે ગણસ્થિતિને પરિત્યાગકર્તા ગણાતો નથી. (૨) કે એક સાધુ ગણસ્થિતિને પરિત્યાગ કરે છે પણ ધર્મને પરિત્યાગ કરતા નથી. તે એગ્ય સાધુઓને શ્રુતદાન દેતા હોય છે. (૩) કે ધર્મ અને ગણ श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy