SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ सुधाटीका स्था०५ उ०१ सू०९ नारकादीनां शरीरगतधर्मविशेषनिरूपणम् ५५१ दण्डापतिकः-दण्डस्येव आयतिः दीर्घत्वं चरणप्रसारणेन यत्र भवति तद् दण्डायति, तद्यस्यास्ति सः । तथा-लगण्डशायी-लगण्डं चक्रकाष्ठम् , तद्वत्-अर्थान्मस्तक पार्थादिभागानां भूमिसंबन्धेन पृष्ठस्य च तदसंबधेन यदासनं भवति तद् लगण्डम् , तेन यः शेते सः। तथा-आतापक:-आतापयति-शीतातपादिसहनरूपामातापनां करोति यः सः । तथा-अपातका न विद्यते पाहतं पावरणं यस्य सः । तथा-अकण्डूयकः-न कण्डूयतीत्यकण्डूयक:-कण्डूतौ संजातायामपि गात्रसंघर्षणवर्जितः । 'स्थानातिगः' इत्यारभ्य — अकण्डूयकः' इत्यन्ताः सर्वेऽपि प्रकारसे हैं-दण्डायतिक १ लगण्डशायी २ आतापक ३ अपावृतक ४ और अकण्डूयक ५ जिसके आसनमें पैर पसारनेसे दण्डकी तरह दीर्घता होती है, वह दण्डायतिकहै । चक्र काष्ठका नाम लगण्ड है, इस वक्र काष्ठकी तरह जो आसन होता है, वह लगण्ड आसन है। इस लगण्ड आसनसे जो सोता है, वह लगण्डशायी है। अर्थात् जो मस्तक और एडी आदि भागोंको तो जमीन पर लगाता है, एवं पृष्ठ भागको जमीन पर नहीं लगाता है, उसको ऊंचा रखता है, ऐसे आसनसे जो सोता है, वह लगण्डशायी है, अर्थात चक्र काष्ठके दोनों कोने तो जमीन पर टिके रहते हैं, और बीचका भाग जमीनसे ऊपर उठा रहता है, इसी प्रकारसे जो सोता है, वह लगण्डशायीहै । जो शीत आतप आदि सहने रूप अतापनाको करता है, वह आतापकहै । जिसके प्रावरण नहीं हैं, वह अप्रावृतक है, जो खुजली चलने पर भी शरीरको नहीं खुजलाता है, वह अकण्डूयक है, જે પ્રકારના આસનમાં પગ પહેળા કરવાથી દંડના જેવી દીર્ઘતા થાય છે, તે આસનવાળાને દંડાયતિક કહે છે. વક્ર કાણને લગંડ આસન કહે છે. આ વક્ર કાષ્ઠના જેવું જે આસન હોય છે તેને લગંડ આસન કહે છે. આ લગંડાસને શયન કરનારને લગંડશાયી કહે છે. આ આસનમાં મસ્તક અને એડી આદિ ભાગે તે જમીનને સ્પર્શ કરે છે, પરંતુ પૃષ્ઠભાગ જમીનને અડકતું નથી, તે તે જમીનથી અદ્ધર જ રહે છે. આ પ્રકારના આસને શયન કરનારને લગડશાયી કહે છે. એટલે કે જેમ વક્ર કાષ્ટના બને છેડા તો જમીનને ટેકવીને રહેલા હોય છે, પણ વચ્ચેનો ભાગ જમીનથી અદ્ધર રહેલે હોય છે, આ પ્રકારે શયન કરનાર વ્યક્તિને લગંડશાયી કહે છે. જે સાધુ શીત, ઉષ્ણુતા આદિ સહન કરવા રૂપ આતાપના કરે છે તેને આતાપક કહે છે. જે સાધુને પ્રાવરણ હેતું નથી તેને અપ્રાવૃતક કહે છે. ખંજવાળ આવવા છતાં પણ જે શરીરને ખંજવાળતા નથી, તે સાધુને અકંયક श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy