________________
५४४
स्थानागसूत्रे चरति सः । तथा-संसृष्टकल्पिका-संसृष्टेन-खरण्टितेन हस्तभाजनादिना दीय मानस्यैव भक्तादेर्ग्रहणे कल्पो नियमोऽभिग्रहवशाद् यस्य सः, तथाविधाभिग्रहविशेषघारका साघुरित्पर्यः तथा-तज्जातसंसृष्टकल्पिक:-तज्जातेनदेवद्रव्याविरोधिना दातव्यद्रव्येणैवेत्यर्थः यत् संसृष्टं खरष्टितं हस्तभाजनादि, तेन दीयमानस्यैव भक्तादे ग्रहणे कल्पो-नियमोऽभिग्रहवशाद् यस्य सः। तथाऔपनिधिकादीनि पश्च स्थानान्येवं विज्ञेयानि, तथाहि-औपनिधिकः-उपनिधीयते इत्युपनिधिः-प्रत्यासन्नं यथाकथंचिदानीतं, न तु साध्वर्थ, तेन यथरति अभिग्रहवशात् स औपनिधिकः । यद्वा-औपनिहित इति च्छाया । उपनिहित अन्नकी गवेषणा करता है, जो भिक्षु अभिग्रह विशेषसे मौनपूर्वक भिक्षाके लिये भ्रमण करता है, वह मौनचर है, तथा जिसका संसृष्ट अन्नादि भरे हुए हस्त भाजन आदिसे दिये गयेही आहार आदिको लेनेका कल्प नियम है, ऐसा वह तथाविध अभिग्रहका धारी साधु संसृष्ट कल्पिक है, तथा जिस साधुका देने योग्य द्रव्यसेही संसृष्ट हुए हस्त भाजनादिसे दिये जाते ही भक्तादिके ग्रहणमें अभिग्रहवश नियम है, वह साधु तज्जात संसृष्ट कल्पिक है, तथा-औपनिधिकादि पांच स्थान इस प्रकारसे है-औपनिधिक १ शुद्वैषणिक २ संख्यादत्तिक ३ इष्ट लाभिक ४ और पुष्ट लाभिक ५ इनमें जो भिक्षु दाता अपने पास में भोजन के समय अन्नादि रखा हो उस अनादिको लेने के लिये नियमवाला होता है, वह या जो चाहे जिप्त किसी तरह से लाये गये आहार મિશ્રિત વાલ, ચણ આદિવાસી અન્નની ગવેષણ કરે છે. જે સાધુ અભિગ્રહ વિશેષ ધારણ કરીને મૌનપૂર્વક ભિક્ષાને માટે ભ્રમણ કરે છે, તેને મૌનચર કહે છે. જેણે સંસ્કૃષ્ટ અન્નાદિ ભરેલા હસ્તભાજન આદિ વડે દેવામાં આવેલ આહાર આદિને ગ્રહણ કરવાને કપ (નિયમ) કરેલ છે, એવા પ્રકારના અભિગ્રહધારી સાધુને સંસ્કૃષ્ટ કદિપક કહે છે. અર્પણ કરવા ગ્ય દ્રવ્યથી જ સંસૂ એવા હેત ભાજનાદિ વડે આપવામાં આવતા આહારદિને જ ગ્રહણ કરવાનો જેણે અભિગ્રહ ધારણ કરે છે એવા સાધુને “તજજાત સંસૃષ્ટ કલ્પિક કહે છે. તથા ઔષનિધિ આદિ પાંચ સ્થાન આ પ્રમાણે છે
(१) मोपनिधि, (२) शुद्धपनि, (3) सध्याति:, (४) rean as અને (૫) પુછલાલિક. દાતાએ ભજન કરતી વખતે જે અન્નાદિને પિતાની પાસે રાખેલ હોય તે અન્નાદિને જ ગ્રહણ કરવાના નિયમવાળે જે સાધુ હોય છે તેને અથવા તેણે જે પ્રકારને અભિગ્રહ કર્યો હોય તે પ્રકારે આહાર
श्री. स्थानांग सूत्र :03