________________
५२८
स्थानाङ्ग सूत्रे
षण्मासान् यावत् । आहारकशरीरं चतुर्वारं कृत्वाऽवश्यमेवमुक्तो भवतीति भावः तथा न सर्वे चतुर्दशपूर्व विद आहारकशरीरं कर्तुमर्हन्ति, अपितु के चिदेवेति ३ । अथ चतुर्दमेदमाह - तेजसम् - तेजसोभावस्तेजसम् - ऊष्मादिलिङ्गसिद्धम् ।
उक्तंच -" सव्वस्स उम्हसिद्धं, रसाइ आहारपाराजणगं च । तेयगलद्विनिमित्तं च तेयगं होइ नायव्वं ॥ १॥"
छाया - सर्वस्य ऊष्मसिद्धं रसायाहारपाकजनकं च ।
तैजसलब्धिनिमित्तं च तैजसशरीरं भवति ज्ञातव्यम् ॥ १॥ इति । शरीरसहचारिक्ष्मशरीरविशेष इत्यर्थः ४ | अथ पञ्चमं शरीरमेदमाह
कर्मजं कार्मणं शरीरम् । उक्तंव-
" कम्मविगारो कम्मण, - मट्ठविहविचित्तकम्म निष्कन्नं । सव्वेसि पि सरीराण कारणभूयं मुणेपव्वं ॥ | १ ||”
कदाचित् सर्वथा भी नहीं होता है, इसका विरहकाल जघन्यसे एक समय और उत्कृष्टसे ६ मास तकका है, आहारक शरीरकी लब्धि चार वखत स्फोरण करके जीव मोक्ष में जाता है, समस्त चतुर्दश पूर्वधारी इस आहारक शरीरको नहीं करते हैं, किन्तु कोई २ ही करते हैं। तेजका जो भाव है, वह तैजस शरीर है, इसकी सिद्धि उष्मादिरूप चिह्न से होती है। कहा भी है-" सव्वस्स उम्हसिद्ध " इत्यादियह तैजस शरीर तैजस लब्धिके निमित्त से होता है, तथा आहारादिके परिपाकका हेतु होता है, यह अन्य शरीरोंके साथ रहनेवाला सूक्ष्म शरीर विशेष है। ज्ञानावरणीयादि कमों का समूह रूप कार्मण शरीर होता है। कहा भी है- “ कम्मविगारो कम्मण" इत्यादि । कर्मका जो આહારક શરીરના બિલકુલ સભાવ હાતા નથી. તેના વિરહકાળ એછામાં આછે. એક સમયના અને વધારેમાં વધારે ૬ માસને કહ્યો છે. આહારક શરીરની લબ્ધિ ચાર વાર પ્રકટ કરીને જીવ મેાક્ષમાં જાય છે. સમસ્ત ચોઢ પૂર્વ ધારી આહારક શરીરનું નિર્માણુ કરતા નથી, પણ કોઈ કાઈ ચૌદ પૂર્વધારી જ તેનું નિર્માણ કરે છે.
તેજના જે ભાવ છે તે તૈજસ શરીર છે. ઉષ્માદિ રૂપ ચિહ્ન વડે તેનું मस्तित्व सिद्ध थाय छे. धुं पशु छे हैं-" सव्वस्स उम्हसिद्धं " छत्याहिતેજસ લબ્ધિના નિમિત્તથી આ તૈજસ શરીરનું નિર્માણ થાય છે, તથા આહારાદિના પરિપાકમાં તે શરીર કારણભૂત ખને છે. અન્ય શરીરાની સાથે રહેનારૂં તે એક સૂક્ષ્મ શરીર વિશેષ જ છે. જ્ઞાનાવરણીય આદિ કર્માંના સમૂહ રૂપ अभी शरीर होय छे, उधुं पशु छे " कम्मविगारो कम्मण " इत्यादि
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩