________________
५१०
% 3D
स्थानाङ्गसूत्रे स्थानानि अपरिज्ञातानि जीवानां दुर्गतिगमनाय नारकादिभवप्राप्तये भवन्ति, परिज्ञातानि तु एतानि सुगतिगमनाय=सिद्धयादिप्राप्तये भवन्तीति॥१२॥१३सू०२॥
दुर्गतिमुगती च कारणान्तरेणापि भवत इति प्रतिपादयितुमाह
मूलम्-पंचहिं ठाणेहिं जीवा दोग्गइं गच्छति, तं जहा-- पाणाइवाएणं जाव परिग्गहणं । पंचहिं ठाणेहिं जीवा सोग्गई गच्छंति, तंजहा -पाणाइवायवेरमणेणं जाव परिग्गहवेरमणेणांसू.३। __ छाया-पञ्चभिः स्थानर्जीवा दुर्गति गच्छन्ति, तद्यथा-प्राणातिपातेन यावत् परिग्रहेण । पञ्चभिः स्थानीवाः सुगति गच्छन्ति, तद्यथा-प्राणातिपातविरमणेन यावत् परिग्रह विरमणेन ॥ सू० ३॥ ___टीका-'पंचहि ठाणेहिं ' इत्यादि-व्याख्या सुगमा । मू० ३ ॥ येही पांच स्थान अपरिज्ञात होने पर जीवों को दुर्गतिगमनके लिये होते हैं, अर्थात् नारकादि भवोंकी प्राप्तिके लिये होते हैं, तथा जब ये परिज्ञात होते हैं, अर्थात् ज्ञपरिज्ञासे अनर्थका मूल जानकर प्रत्याख्यान परिज्ञानसे शब्दादिक कामभोगों का त्याग कर देते हैं । तब ये सुगतिकी प्राप्तिके लिये-सिद्धि आदिकी प्राप्तिके लिये होते हैं १२-१३।०२।।
दुर्गति और सुगति ये दूसरे कारणसे भी होती हैं, इस बातको प्रतिपादन करने के लिये अब मूत्रकार कहते हैं
'पंचहि ठाणेहि जीवा' इत्यादि सूत्र ३॥
टीकार्थ-पांच कारणोंसे जीव दुर्गतिमें जाते हैं, जै प्ले-माणातिपातसे यावत् परिग्रहसे तथा पांच कारणोंसे जीव सुगतिको प्राप्त करते हैं, जैसेप्राणातिपात विरमणसे यावत् परिग्रह विरमणसे ।। सू० ३ ॥ એ જ પાંચ સ્થાને અપરિજ્ઞાત જ રહે છે અને દુર્ગતિમાં જવાના કારણભૂત બને છે. એટલે કે નારકાદિ ભવેની પ્રાપ્તિ કરાવે છે, તથા જ્યારે તે પાંચે સ્થાન સુપરિજ્ઞાત થઈ જાય છે, અર્થાત્ જ્ઞપરિજ્ઞાથી તેને અનર્થના કારણરૂપ જાણું પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી શબ્દાદિક કામગેનો ત્યાગ કરી દે છે. ત્યારે જીવને સુગતિની સિદ્ધિ આદિની પ્રાપ્તિ કરાવે છે. (૧૨-૧૩) સૂ રા
બીજા કારણોને લીધે પણ જીવ દુર્ગતિ અને સુગતિની પ્રાપ્તિ કરે છે. એ જ વાતનું હવે સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા પ્રતિપાદન કરે છે.
" पचहि ठाणेहि जीवा " त्या:
ટીકાર્ય-પ્રાણાતિપાતથી લઈને પરિગ્રડ પર્યન્તના પાંચ કારણોને લીધે જીવ દતિમાં જાય છે. પ્રાણાતિપાત વિરમણથી લઈને પરિગ્રહ વિરમણ પર્યન્તના પાંચ કારણેને લીધે જીવ સુગતિ પ્રાપ્ત કરે છે. જે સૂ. ૩ |
श्री. स्थानांग सूत्र :03