SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था० ४ उ. ४ सू० ४१ कषायस्वरूपनिरूपणम् ४८९ 'एवामेव चत्तारि कसाया' इत्यादि-एवमेव-उक्ताऽऽवर्तवदेव क्रोधा. दयः कषायाश्चत्वारः प्रज्ञप्ताः-तत्तुल्यत्वेनोक्ताः, तद्यथा-क्रोधः कषापः खराऽऽ. वर्तसमान:-क्रोधे खराऽऽवर्तसाम्यं च परापकारकरणकठोरत्वेन बोध्यम् १, तथामान उन्नताऽऽचते समान:-माने तत्साम्यं । पत्रतृणादि वस्तुन इव मनस उन्नतत्वस्थापकत्वेन २, तथा-माया गूढावर्तसमाना-मायायां तत्साम्यं च परमदुर्लक्ष्यत्वेन ३, तथा-लोभ आमिषाऽऽवर्तसमानः, तत्साम्यं च अनर्थ परम्परापातसमाक्रान्तेऽपि जने पुनः पुनः पतनकारणत्वेन । खराऽऽवर्तादिसाम्यं क्रोधादीनां प्रोक्तं नतु सामान्यानामिति, ___ "एवमेव चत्तारि कसाया " इसी प्रकारसे क्रोधादिक चार कषायें कही गई हैं। क्रोधकषाय खरावर्तलमान होती है, क्रोधकषायमें खरावर्त की समानता परके अपकार करने से और कठोर होनेसे कही गई जाननी चाहिये । मान उन्नतावर्त के समान होता है, सो मानमें उन्नतावर्त की समानता पत्र तृणादि वस्तु की तरह मनको उन्नतरूपसे स्थापक होने के कारण कही गई है। मायामें जो गृढावर्त समानता कही है वह उसे परमदुर्लक्ष्य होने के कारण कही गई है, और जो लोभमें आमिषावर्त समानता कही है वह अनर्थकी परम्पराके आने पर भी पुनः पुनः उसी में गिरानेके कारण से कही गई है, यह सामान्य क्रोधादिकों में नहीं कही है, किन्तु जो उत्कृष्ट क्रोधादिक हैं उनमें ही कही गई है ऐसा समझना चाहिये। “एवामेव चत्तारि कसाया " ये प्रश्न याहि यार ४ायाने બતાવ્યા છે. ક્રોધકષાય ખરાવર્ત સમાન હોય છે. ક્રોધકષાયને ખરાવત સમાન કહેવાનું કારણ એ છે કે તે ખરાવર્ત સમાન કાર અને અપકાર કરનાર હોય છે. માનકષાયને ઉન્નતાવર્ત સમાન કહેવાનું કારણ એ છે કે જેમ ઉન્નતાવર્ત પત્ર, તૃણાદિને ઉન્નત સ્થાને ચડાવે છે, તેમ આ કષાય પણ મનનું ઉન્નત રૂપે સ્થાપક હોવાથી તેને ઉન્નતાવર્ત સમાન કહ્યું છે. માનથી યુક્ત બનેલે જીવ અભિમાનથી યુક્ત મનવાળે બને છે. માયા કષાયને ગૂઢાવર્ત સમાન કહેવાનું કારણ એ છે કે માયા એ પરમ દુર્લક્ષ્ય હોય છે. માયાયુક્ત માણસના મનભાવને પારખવાનું કાર્ય દુષ્કર હોય છે. લેભને આમિષાવત સમાન કહેવાનું કારણ એ છે કે અનર્થની પરમ્પરા આવવા છતાં પણ જીવ ફરી ફરીને લેભકષાયમાં પડયા જ કરે છે, તેને છોડવાને સમર્થ બની શકતું નથી. કેધાદિ કમાં જે ખરાવત આદિ સાથે સમાનતા પ્રકટ કરવામાં આવી છે, તે સામાન્ય કાધાદિ કેમાં ગ્રહણ કરવાની નથી, પરંતુ ઉત્કૃષ્ટ કેધાદિકમાં જ આ સમાનતા સમજવી જોઈએ. स्था०-६२ श्री स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy