________________
सुधा टीका स्था०४ उ०४ सू०३३ नैरयिकादिजीवानां क्रियानिरूपणम् ४४७
छाया-चतुर्भिः स्थानः सतो गुणान् नाशयति, तद्यथा-क्रोधेन १, प्रति. निवेशेन २, अकृतज्ञतया ३, मिथ्यात्वाभिनिवेशेन च। (१)
चतुर्भिः स्थानैरसतो गुणान् दीपयति, तद्यथा-अभ्यासप्रत्ययं १, पर. च्छन्दानुवृत्तिकं २, कार्यहेतोः ३, कृतप्रतिकृतितेति ४ (२) ॥३४॥
टीका-'चउहि ठाणेहिं ' इत्यादि
चतुर्भिः-वक्ष्यमाणैः स्थानः-कारणैः जीवः सतो-विद्यमानान् गुणान् नाशयति, तद्यथा-क्रोधेन १, तथा प्रतिनिवेशेन अहङ्कारेण ' अयं पूज्यतेऽहे. तुने ' त्येवं परसत्काराऽसहनरूपेण २, तथा-अकृतज्ञतया परकृतोपकारविस्म
उक्त क्रियाशाली जीव विद्यमान गुणोंको नष्ट कर देता है और दूसरोंमें अविद्यमान गुणोंको प्रगट करता है यही बात अब सूत्रकार प्रकट करते हैं-'चउहि ठाणेहिं संते गुणे नासेज्जा' इत्यादि सूत्र३४ ॥ टीकार्थ-चार कारणोंसे जीव विद्यमान गुणोंका नाश करता है जैसे क्रोधसे १ प्रतिनिवेशसे २ अकृतज्ञतासे ३ और मिथ्यात्वाभिनिवेशसे ४ इनमें क्रोध यह कषायहै, क्षमाके विपरीत जितनी भी आत्माकी विकृतिरूप परिणति है वह क्रोधहै १ प्रतिनिवेश नाम अहङ्कारका है " यह विनाही कारणके माननीय हो रहा है " इस प्रकारको जो परके सत्का. रको असहन करनेरूप जो वृत्ति है वह अहङ्कारहै ।२ दूसरेके किये हुए उपकारको भूल जाना इसका नाम अकृतज्ञता है ३ और मिथ्यादर्शनके
પૂર્વોક્ત ક્રિયાશાલી જી વિદ્યમાન ગુણને નાશ કરી નાખે છે અને અન્ય જીવોમાં જે ગુણે વિદ્યમાન ન હોય તેનું તેમનામાં આરોપણ કરે છે. એ જ વાત સૂત્રકાર હવે પ્રકટ કરે છે.
“ चउहि ठाणेहि संते गुणे नासेज्जा" त्याह
ટીકાઈ–નીચેના ચાર ગુણેને લીધે જીવ વિદ્યમાન ગુણોને નાશ કરે છે– (१) ओधने ४२, प्रतिनिवेशने १२, (3) कृतज्ञताने २0, (४) મિથ્યાત્વ અભિનિવેશને કારણે.
ક્રોધ કષાયરૂપ છે, ક્ષમાથી વિપરીત એવી આત્માની જે વિકૃતિરૂપ પરિણતિ છે તેને ક્રોધ કહે છે. પ્રતિનિવેશ એટલે અહંકાર. કેઈને માન મળતું જોઈને મનમાં આ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થવી કે “આ માણસ વિના કારણે માનનીય બની રહ્યો છે, તેનું નામ અહંકાર છે. આ અહંકારને લીધે અન્યને સત્કાર આદિ સહન થતું નથી. અન્ય દ્વારા કરવામાં આવેલા ઉપકારને ભૂલી જવા, તેનું નામ અકૃતજ્ઞતા છે. મિથ્યાદર્શનના ઉદયથી જે
श्री. स्थानांग सूत्र :03