SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ४ उ०४ सू० २८ चतुर्विधबुद्धिनिरूपणम् ४३१ जनानुपकरोति न च शीघ्र व्ययमेति तथा या मति विपुला बहुजनोपकारिणी न शीघ्रमपैति सा प्रचुरत्वाद्वहुननोपकारित्वाच्छीघ्रव्ययरहितत्वाञ्च तत्समानोच्यत इति तृतीया ३॥ तथा-सागरोदक समाना-समुद्रगतजलतुल्या-तजलं यथा-समस्तरत्नमि. लितं पुष्कलतमं क्षयरहितमगाधं च भवति तथा या मतिः सर्वपदार्थावगाहिनी जल जिस प्रकारसे पुष्कल होताहै, और अनेक जनोंका उपकारक होता है एवं शीघ्रतासे उसका नाश नहीं होता है, उसी प्रकार जो मति विपुल होती है ज्ञानावरणीय कर्मके अधिकतर क्षयोपशमसे युक्त होती है अनेक जनोंका उपकार करती है और शीघ्र नष्ट नहीं होती है ऐसी वह प्रचुर प्रमाणवाली बहुजनोपकारिणी एवं शीघ्रतासे नष्ट नहीं होनेवाली बुद्धि सर उदक समान कही गई है, अरञ्जोदक समान बुद्धि में ज्ञानावरणीय कर्मका क्षयोपशम अल्प मात्रामें रहता है विदोदक समान बुद्धिमें इसका क्षयोपशम अधिक मात्रामें रहता है, सर उदक समान बुद्धिमें इसका क्षयोपशम अधिकतर रहता है, और जो बुद्धि सागरोदक समान होती है, उसमें ज्ञानावरणीयकर्मका सर्वथा एकान्तिक अत्यन्त विनाश रहता है अतः वह समुद्रोदक समान कही गई है जैसे समुद्रका जल समस्त रस्नोंसे मिलित होता है पुष्कलतम होता है क्षयरहित होता है और अगाध होता है । उसी प्रकार से जो સરઉદક સમાન બુદ્ધિ-સરોવર અથવા તળાવ જેમ ખૂબ પાણીથી યુક્ત હોય છે, અને તેનું પાણી અનેક ઈવેને ઉપકારક થઈ પડે છે અને તેને જલદી નાશ પણ થતું નથી, એ જ પ્રમાણે જે મતિ વિપુલ હોય છે-જ્ઞાના. વરણીય કર્મના અધિક્તર ક્ષયે પશમથી યુક્ત હોય છે, અનેક જનેને માટે ઉપકારક હોય છે અને શીધ્ર નષ્ટ પણ થતી નથી, એવી વિપુલ પ્રમાણવાળી, બહુજને પકરિણી અને શીવ્રતાથી નષ્ટ નહીં થનારી બુદ્ધિને સરઉદક સમાન કહી છે. અરજદક સમાન બુદ્ધિમાં જ્ઞાનાવરણીય કર્મને ક્ષયપામ અલ્પ પ્રમાણમાં થયેલ હોય છે. વિદરેક સમાન મતિમાં જ્ઞાનાવરણીય કમને ક્ષપશમ અધિક પ્રમાણમાં થયેલ હોય છે. સાઉદક સમાન મતિમાં તેને ક્ષપશમ અધિકતર માત્રામાં થયેલ હોય છે, અને જે સાગરદક સમાન મતિ હોય છે તેમાં જ્ઞાનાવરણીય કર્મને અધિકતમ અથવા સંપૂર્ણતઃ વિનાશ થયેલ હોય છે. જેમાં સમુદ્રનું જળ વિપુલ, અગાધ, ક્ષયરહિત અને સમસ્ત રત્નોથી યુક્ત હોય છે, એ જ પ્રમાણે જે મતિ સમસ્ત પદાર્થોમાં અવગાહિની હોય श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy