SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ५०८ स्थानाङ्गसूत्रे तथा-तैर्यग्योनिका:-तिर्यक्सम्बन्धिनः३, तथा-आत्मसंचेतनीयाः-आत्मना स्वेन संचेत्यन्ते-क्रियन्त इत्यात्मसंचेतनीयाः आत्मसम्बन्धिनः ।। तत्र-'दिव्वा उत्सग्गा' इत्यादि-दिव्या उपसर्गाश्चतुर्विधाः प्रज्ञप्ताः, तद्यथा-हासाः-हासेन-हास्येन निव्रता हासाः, यद्वा-हासाद्भवा हामाः १, तथा-प्राद्वेषा:-प्रद्वेषो-विप्रियम् , तस्माद्भत्राः २, तथा-चैमर्शा:-विमो विचारः धैर्यपरीक्षारूपः, तस्माद्भवाः-वैमर्शाः३, तथा-पृथग्विमात्रा:-पृथग्-भिन्ना मात्रा हासादिवस्तुलक्षणा येथूपसर्गेषु ते पृथग्विमात्राः ४।। तत्र-हासा उपसर्गाः प्रसिद्धाः १, प्राद्वेषा-यथा-सङ्गमको देवो भगवतो महावीरस्योपसर्गानकार्षीत् २, वैमर्शा यथा-क्वचिद् व्यन्तरायतने स्वकर्मनिर्ज है ३ और जो उपसर्ग स्वयं से किया जाता है वह आत्मसंचेतनीय उपसर्ग है४। इनमें जो दिव्य उपसर्ग है वे चार प्रकारके कहे गये हैं जैसेहास १ प्रादेष २ वैमर्श ३ और पृथग्विमात्र ४ जो उपसर्ग हास्यसे निर्वर्तित होते हैं-वे अथवा जो हास्य के द्वारा उत्पन्न होते हैं वे उपसर्ग हास हैं । जो उपसर्ग प्रवेषसे - उत्पन्न होते हैं वे प्राद्वेष उपसर्ग हैं २। जो उपसर्ग धैर्य परीक्षा करनेरूप विचारसे उत्पन्न होते हैं-किये जातेहैं-वे वैमर्श उपसर्गहैं। तथा-जिन उपसर्गों में हासादि रूप मात्रा अलग २ रहती है वे पृथग्विमात्रा उपसर्ग हैं ४ इनमें जो हास उपसर्ग है वह तो प्रसिद्धही है। प्राद्वेष उपसर्ग ऐसे होते हैं कि जैसे-उपसर्ग संगमदेवने भगवान महावीर पर किये थे वैमर्श उपसर्ग ऐसे होते हैं कि जैसे-कोई मुनि किसी व्यन्तरके स्थान पर ઉપદ્રવ-ઉપસર્ગ કહે છે જે ઉપસર્ગ તિય"ચ જીવો દ્વારા કરવામાં આવે છે તેને તિર્યંચ સંબંધી ઉપસર્ગ કહે છે. જે ઉપસર્ગઃ પિતાના દ્વારા જ કરવામાં આવે છે તેને આત્મસંચેતનીય ઉપસર્ગ કહે છે हव्य साना नीचे प्रमाणे यार २ ४ा छ-(१) हास, (२) પ્રાષ, (૩) વૈમર્શ અને (૪) પૃથષ્યિમાત્ર. જે ઉપસર્ગ હાસ્ય વડે નિર્વર્તિત હોય છે તેમને અથવા હાસ્ય દ્વારા જે ઉપસર્ગ ઉત્પન્ન થાય છે તેમને હાસસગ કહે છે. જે ઉપસર્ગ પ્રષ દ્વારા ઉત્પન્ન થાય છે તેમને પ્રાદ્ધષ ઉપસર્ગ કહે છે. જે ઉપસર્ગ વૈર્યની કસોટી કરવા માટે કરાય છે તે ઉપસર્ગને વમર્શ ઉપસર્ગ કહે છે. જે ઉપસર્ગમાં ઉપહાસ આદિ રૂપ માત્રા અલગ અલગ રહે છે તેને પૃથષ્યિમાત્રા ઉપસર્ગ કહે છે. “હાસ ઉપસર્ગ ) તે જાણીતું હોવાથી તેનું વધુ સ્પષ્ટીકરણ અહીં કર્યું નથી. સંગમ દેવે ભગવાન મહાવીર પર જે ઉપસર્ગો કર્યા હતા તેમને પ્રાધેષ ઉપસર્ગો કહી શકાય. વૈમશઃ ઉપસર્ગનું સ્વરૂપ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy