SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्या०४७०४ सू०१९ प्रवज्यास्वरूपनिरूपणम् ३७५ यस्यां सा तथा ३, तथा-शगालखादिता-शृगालस्येव नीचवृत्त्योपात्तस्य खादितं मक्षणं यस्यां वाऽन्यान्यस्थाने भक्षणं यस्यां सा तथा । ४।। " चउन्धिहा किसी" इत्यादि-कृषिः-धान्यार्थ क्षेत्रकर्षणं, सा चतुर्विधा प्रज्ञप्ता, तद्यथा-उप्ता-गोधूमादिधान्यवद्वपनवती १, पर्युप्ता द्विस्त्रिा उत्पाटय स्थानान्तराऽऽरोपणतः परिवपनवती शालिवत् २। निन्दिता-एकदा विजातीय तृणाधपनयनेन शोधिता,परिनिन्दिता-द्विस्त्रिर्वा तृणादिदूरीकरणेन शोधिता ।(६) सेवन होता है, वहसिंह खादिता प्रवज्या है ३ जिस भिक्षामें शृगालकी तरह नीचवृत्तिसे प्राप्त भोजनका सेवन होता है अथवा अन्य अन्य स्थानमें सेवन होता है वह शृगालवादिता प्रव्रज्या है ४ " चउचिहा किसी" इत्यादि-कृषि (खेती चार प्रकारकी कही गईहै धान्यके निमित्त क्षेत्रका कर्षण (जोतना हल चलाना) करना इसका नाम कृषि (खेती) है यह कृषि उप्ता १ पर्युसा २ निन्दिता ३ और परनिन्दिता ४ इस रीति से चार प्रकार की है। गेहुं आदि की तरह जो बोई जाती है, यह उप्ता कृषि है १ । धान्य जिस प्रकारसे दो चार अथवा तीन बार उखाड़कर अन्यत्र लगाया जाता है उसी प्रकारसे जो एक स्थानसे उखाड़कर दूसरे स्थान में रोपी जाती है, वह परिवपनवती-पयुता कृषि है २, जो कृषि विजातीय तृण घास वगैरह उखाड़. कर शोधित की जाती है वह निन्दिताकृषि है ३ जिस कृषिमें से दो અવજ્ઞાપૂર્વક પ્રાપ્ત થયેલા ભેજનનું સેવન થાય છે તે પ્રજાને “ સિંહખાદિતા પ્રવજ્યા” કહે છે. જે ભિક્ષામાં શિયાળની જેમ નીચ વૃત્તિથી પ્રાપ્ત થયેલા ભજનનું સેવન કરાય છે, અથવા અન્ય અન્ય સ્થાનમાં સેવન કરાય છે, તેનું નામ “ગાલખાદિતા પ્રવ્રજ્યા કહે છે. • ૫ છે " चउव्विहा किसी" त्याह-कृषि मेती या२ प्रा२नी ही छ. ધાન્યાદિન નિમિતે ખેતરને જે ખેડવાની ક્રિયા થાય છે તેને કૃશિ કહે છે. (1) SHI, (२) पयुवा, (3) निहिता भने (४) पनिन्हिता. - ઘઉં આદિની જેમ જેનું વાવેતર કરવામાં આવે છે તેનું નામ “ઉતાકૃષિ” છે. (૨) ડાંગરના છોડને (ધરુને) ઉખાડીને જેમ ફરીથી રેપવામાં આવે છે, તે પ્રમાણે ધાન્યના રેપને બે કે ત્રણવાર ઉખાડીને બીજી જગ્યાએ રોપીને જે ખેતી કરવામાં આવે છે તેને “પરિવપનવતી-૫ર્ય કૃષિ કહે છે. વિજાતીય છોડ, ઘાસ આદિને ઉખાડી નાખીને જે કૃશિ થાય છે તેને “નિન્દિતા કૃષિ” કહે છે. જે ખેતીમાં નકામા ઘાસ આદિને બે ત્રણવાર श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy