SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ३६८ स्थानाङ्गम नथा-सङ्गारपत्रज्या-सङ्गारात्-सङ्केतात् प्रमज्या समरप्रवज्या, मेतार्यादीनामेय, यद्वा-'यदित्वं प्रव्रजसि तदाऽहमपि प्रजिष्यामी' त्येवं सङ्केतात् प्रत्रज्या सङ्गर• प्रव्रज्या २, तथा-विहगगतिमत्रज्या-विहगस्य-पक्षिणो गतिः-प्रकारो न्यायो विहगगतिः तथा प्रव्रज्या विहगगतिप्रवज्या परिवारादि वियोगेनैकाकिनः, तेषां देशान्तरगमनेन वा या प्रत्रज्या सा (३)। यद्वा-पित्रादीनां प्रत्रज्याग्रहणेन पुत्रादीनामपि क्रमेण या प्रव्रज्या सा ४(३)। " चउचिहा पव्यज्जा" इत्यादि-पुनः प्रवज्या चतुर्विधा प्रज्ञप्ता, तद्यथ-तोदयित्या-व्यथामुत्पाद्य या प्रवज्या दीयते, मुनिचन्द्रपुत्रस्य सागरचन्द्रेजाती है जैसे-मेतार्य आदिकोंने प्राप्त की है वह-अथवा-यदि तुम प्रव. जित होते हो, तो मैं भी प्रचजित होता है। इस प्रकारके सङ्केतसे जो प्रव्रज्या प्राप्तकी जाती हैं यह सगर प्रव्रज्या है और जिस प्रवज्यामें परियार आदि जनोंकी उपस्थिति न हो उनका पियोग हो ऐसी एकाकी अवस्थाकी जो प्रव्रज्या है, वह विहगगति प्रव्रज्याहै क्योंकि ऐसी प्रव्रज्या पक्षीकी जैसी गति होती है उस गतिसे ली गई होतीहै । अथवा घरको छोडकर देशान्तरमें जा करके जो प्रव्रज्यो ली जाति है, वह विहगगति प्रवज्या है (३) अथवा-पिता आदिके द्वारा प्रव्रज्या ग्रहण कर लेने पर जो पुत्रादिकों द्वारा बादमें दीक्षा लेली जातीहै वह विहगगति प्रव्रज्या है अर्थात् पिताके दीक्षित होने पर पुत्र भी दीक्षित हो जाता हैं । फिरमी--प्रव्रज्या चार प्रकारकी है जैसे-तोदयित्या१ प्लाययित्वा २ मोचयित्या ३ और परिप्लुतयित्वा ४ (४) व्यथाको उत्पन्न कराकर થયેલી પ્રવજ્યાને આખ્યાત પ્રવજ્યા કહી છે. મેતાર્યા આદિની જેમ જે પ્રવ્રજ્યા સંકેતથી પ્રાપ્ત થાય છે તેને સંગર પ્રવજ્યા કહે છે, અથવા તમે પ્રવ્રયા અંગીકાર કરે તે હું પણ પ્રવજ્યા અંગીકાર કરીશ. આ પ્રકારના સંકેતપૂર્વક જે પ્રવજયા લેવામાં આવે છે તેને “સંગર પ્રવજ્યા ” કહે છે. પરિવાર આદિની અનુપસ્થિતિમાં અથવા તેના વિગ રૂપ એકાકી અવસ્થામાં જે પ્રવ્રયા લેવામાં આવે છે તેને વિહગગતિ પ્રવજ્યા કહે છે, કારણ કે પથીની જેવી ગતિ હોય છે એવી ગતિને કારણે એવી પ્રવ્રજ્યા લેવામાં આવી હોય છે. અથવા ઘર છેડીને પરદેશમાં જઈને જે પ્રત્રજ્યા લેવામાં આવે છે તેને વિહગગતિ પ્રવ્રજ્યા કહે છે. અથવા પિતા આદિ દ્વારા પ્રવજ્યા લેવામાં આવી હોય અને ત્યારબાદ પુત્રાદિકે દ્વારા જે પ્રવ્રજ્યા લેવામાં આવે છે तेन नाम विगति प्रवल्या छे. । 3 । વળી પ્રત્રજ્યાના નીચે પ્રમાણે ચાર પકાર પણ કહો છે–(૧) તદયિત્વા (२) तापयित्या, (३) माययित्या, (४) परियुतयित्वा. ०यय Sपन्न ४२१ श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy