SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०४ उ०४ सू०६ चिकित्सकस्वरूपनिरूपणम् २८५ एक:-कश्चिचिकित्सकः आत्मचिकित्सकः-आत्मनो ज्वरादेः कामादेर्वा चिकित्सकः-प्रतिकारको भवति, किन्तु नो परचिकित्सकः-परस्य-अन्यस्य ज्यरादेः कामादेर्वा नो चिकित्सकः १, इति प्रथमः १॥ __एकः परचिकित्सको भवति न तु आत्मचिकित्सकः २, एक आत्मचिकि कोई एक चिकित्सक ऐसा होता है जो परकी चिकित्सा करताहै, अपनी चिकित्सा नहीं करता है २। तीसरा चिकित्सक ऐसा होता है जो अपनी भी चिकित्सा करता है, और परकी भी चिकित्सा करता है ३। और कोई एक चिकित्सक ऐसा होता है जो न अपनी चिकित्सा करताहै, और न परकी चिकित्सा करताहै ४।अर्थात् चिकित्सक वही होताहै जो रोगका प्रतीकार करनेवाला होता है, ये चिकित्सक द्रव्य और भायकी अपेक्षा दो प्रकारके कहे गये हैं-जो ज्वरादि रोगोंका प्रतीकार करते हैं, वे द्रव्य चिकित्सक हैं और जो रागादि रूप रोगोंका प्रतीकार करते हैं वे भाव चिकित्सक हैं। इन चिकित्सकों केही यहां ये चार प्रकार कहे गये हैं इनमें कोई एक चिकित्सक ऐसा होता है जो अपने ज्वरोदिकोंका या कामादिकका प्रतिकारक होताहै पर-अन्यके ज्वरादिका अथवा कामादिकका चिकित्सक नहीं होता है । १ ऐसा यह प्रथम विकल्प है। दूसरा कोई एक चिकित्सक ऐसा होता है जो परके ज्वरादिकोंका या કેઈ ચિકિત્સક એવો હોય છે કે જે પરની ચિકિત્સા કરે છે પણ પિતાની ચિકિત્સા કરતો નથી. (૩) કેઈ એક ચિકિત્સક એ હોય છે કે જે પોતાની ચિકિત્સા પણ કરે છે અને પરની ચિકિત્સા પણ કરે છે. (૪) કેઈ ચિકિત્સક એવો હોય છે કે જે પોતાની ચિકિત્સા પણ કરતા નથી અને પરની ચિકિત્સા પણ કરતા નથી. ચિકિત્સક એને જ કહી શકાય છે કે જે પિતાના રોગના નિવારણ ને ઉપાય કરે છે. તેના દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ મુખ્ય બે પ્રકાર પડે છે. જે જવરાદિ (તાવ આદિ) રોગેના નિવારણને ઉપાય કરે છે તેને દ્રવ્યચિકિત્સક કહે છે, અને રાગાદિ રૂપ રોગોના નિવારણને ઉપાય કરનારને ભાવચિકિત્સક કહે છે તે પ્રત્યેકના અહીં ચાર ચાર પ્રકાર કહ્યા છે-(૧). કઈ એક ચિકિત્સક એ હોય છે જે પિતાના જવરાદિને અથવા કામાદિક વિકારને પ્રતિકાર કરનારે હોય છે. પણ પર-બીજાના જવરાદિને કે કામાદિકને પ્રતિકાર કરવાવાળા હોતા નથી. (૨) કોઈ એક ચિકિત્સક એ હોય છે કે જે અન્યના જવરાદિ રોગને અથવા કામાદિક વિકારેને ચિકિત્સક स्था-३६ श्री स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy