SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०४ उ०४ सू०४ आशीविषस्वरूपनिरूपणम् शीविषः १, मण्डूकजात्याशीविषः २, उरगजात्याशीविषः ३ मनुष्यजात्याशी विषः ४ । तत्र प्रत्येक विषयप्रश्नः 61 ". बिच्छु बजाई आस विसरले " - त्यादि - हे भदन्त । वृश्चिकजात्याशीविषस्य किपान् विषस्य विषयः प्रज्ञप्तः १ इति प्रश्नः प्रभुराह - हे गौतम! रविकजान्याशीविषः खलु अर्द्धभरतप्रमाणमात्राम् - अर्द्ध भरतस्य प्रमाणं सातिरेकत्रिषषष्टय · धिक योजनशतद्वयलक्षणमेव मात्रा = प्रमाणं यस्यास्तां बोन्दि-शरीरं विषेण करणभू तेन विपपरिणतां विषव्याप्ताम्, विदलयन्तीं विदलकरण समर्थां परविनाशनशीलामित्यर्थः कर्तु प्रभुः समर्थोऽस्ति । तस्यश्चिकस्य विषयः विपार्थतया विपमेवार्थी त्रिपा redes Hlat faषार्थता तथा नैव खलु सम्परया - एतादृशशरीरप्राप्त्या वृश्चिकः प्र० - हे भदन्त वृश्चिक जात्याशीविषके विषका विषय कितना कहा गया है ? उ०- वृश्चिकजात्याशीविषका विष, भरतक्षेत्रका जितना प्रमाण है उसके आधे प्रमाणवाले शरीरको व्याप्त कर मकता है उसे विदलन अर्थात् विनाश करने की की शक्ति से युक्त कर सकता है भरतक्षेत्र का विस्तार ५२६, ६ योजनका कहा गया है इसका आधासे कुछ अधिक २६३ योजन होता है इतने as arrat भी वृश्चिक अपने विषसे विषरूपमें परिणत कर सकता है उसे पूरे रूपमें व्याप्त कर सकता है उसे दूसरेको विनाश करनेवाला कर सकता है यह ऐसा कथन उसके विष की शक्तिको प्रकट करने के लिये कहा गया है यद्यपि आज तक ऐसा देखा नहीं गया है न देखा जाता है और न देखा जावेगा परन्तु यदि उसका विष व्याप्त होना चाहे तो પ્રશ્ન—હૈ ભગવન્ ! વૃશ્ચિક જાત્યાશીવિષના વિષને વિષય કેટલેા કહ્યો છે. ઉત્તર – વૃશ્ચિક જાત્યાશીવિષનું વિષ ભરતક્ષેત્ર કરતાં અર્ધા પ્રમાણવાળા શરીરને વ્યાપ્ત કરી શકે છે અને તેને વિદલન અર્થાત્વિનાશ કરવાની શકતીથી યુક્ત કરી શકે છે. ભરતક્ષેત્રના વિસ્તાર પર૬ ચેાજનને કહ્યો છે તેનાથી અર્ધો એટલે કે ૨૬૩ યેાજન કરતાં થાડા વધારે ચેાજનના વિસ્તાર સમજવેા. એટલા મોટા શરીરને પણ વીંછી પેાતાના વિષથી વિષ રૂપે પરિણુત કરી શકે છે-તેને સંપૂર્ણ રૂપે વ્યાપ્ત કરી શકે છે અને તેનાથી ખીજાને વિદ્યીણ અવસ્થાવાળું કરી શકે છે. २७१ આ કથન તેના વિષની શક્તિ "તાવવા માટે જ કરવામાં માન્યું છે જો કે એવું કદી બન્યુ નથી, મનતુ નથી અને ખનવાનું પણ નથી. સૂત્રકાર અહી' એ વાત જ પ્રકટ કરવા માગે છે કે તેનુ' વિષે અધ જ'ભૂપ્રમાણુ શરી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy