SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ४ उ०३ सू० ४१ दृष्टान्तमेदनिरूपणम् २२७ समागता सविमानचन्द्रादित्यप्रकाशेन कालविभागमज्ञात्वा समवसरणे एव स्थिता, ततस्तगमने 'अतिकालोऽय ' -मिति संभ्रान्तचित्ता साध्वीभिः सहार्य - चन्दना समीपे समागता । तया - ' अयुक्तमिदं भवादृशीनामुत्तमकुलसमुत्पनानामित्युपलब्धेति । अत्र कालातिक्रमरूपैकदेशग्रहणाद् आहरणतद्देशतेति । अथ तृतीयभेदमाह - ' पुच्छा इति । पृच्छा मनः किं कथं केन कृतमित्यादि, सा यत्र विधेयतयोपदिश्यते सा पृच्छा यथा कोणिकः श्रेणिकराजपुत्रो भगवन्तं महावीरं पप्रच्छ - भदन्त ! अपरित्यक्तकामाचक्रवर्तिनो मृताः क्व यान्ति, भगवता कथितम् सप्तम्यां पृथिव्याम् । महावीरके समवसरणके समय में आई यहाँ सविमानचन्द्र और सूर्य आदिके प्रकाशसे कालका ज्ञान नहीं रहा, सो वह समवसरणमेंही बैठी रही इसके बाद जब वह वहांसे चली तो वह " अतिकालोऽयम् " ऐसा समझकर संम्रान्तचित्तवाली बन गई, सब साध्वियों के साथ वह आर्य चन्दन के पास आई, उसने उसे ऐसा उपालम्भ दिया कि आप जैसी उत्तम कुलोद्भूत साधवीओं को यह अयुक्त है यहां कालातिक्रम रूप एकदेशता के ग्रहणसे आहरणतद्देशता है " पृच्छा "क्या किया कैसा किया किसने किया इत्यादि प्रश्नका नाम पृच्छा है यह पृच्छा जहां विधेयरूप से उपदिष्ट होती है वह पृच्छा है जैसे -श्रेणिक राजपुत्र कोणिकने भगवान् महावीर से पूछा- हे भदन्त ! चक्रवर्ती कामभोगोंका परित्याग દૃષ્ટાન્ત છે—મૃગાવતી નામની કેાઈ એક સાધ્વી હતી, તે કેઇ એક વખતે મહાવીર પ્રભુના સમવસરણમાં ગઇ હતી. ત્યાં વિમાન ચન્દ્ર અને સૂના પ્રકાશને લીધે તેને કાળનું ભાન ન રહ્યું. તેથી તે સમવસરણમાં ઘણી વાર सुधी मेसी रही. त्यार आहे न्यारे ते त्यांथी यात्री नीजी त्यारे “ अतिकालोऽयम् " " घाण ४ आज व्यतीत थर्म गयो-भूम भाडु थाई गयुं " मेवु સમજીને સભ્રાન્ત ચિત્તવાળી મની ગયેલી તે સૌ સાધ્વીની સાથે આર્યો ચન્દનાની પાસે આવી ત્યારે તેમણે (આ ચન્દના એ) તેને એવા ઠપકા આપ્યા કે “ આપના જેવી ઉત્તમ કુલેાત્પન્ન સાધ્વીઓને માટે ઘણું જ અયુક્ત शाय આ દૃષ્ટાન્તમાં કાલાતિક્રમ રૂપ એકદેશતાના ગ્રહણની અપેક્ષાએ આહરણતદ્દેશતા છે. "" 66 પૃચ્છા પૃચ્છા ”—શું કર્યુ′′ ? કેવી રીતે કર્યું ? કાળું કર્યું? ઇત્યાદિ પ્રશ્નનુ નામ પૃચ્છા છે. આ પૃચ્છા જેમાં વિધેય રૂપે ઉપદિષ્ટ હાય છે તેને કહે છે. જેમકે-શ્રેણિક રાજાના પુત્ર કેણિકે મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછ્ય કે “ હે ભગવન્! ચક્રવર્તી જો કામભાગોના પરિત્યાગ કર્યાં વિના મરણ પામે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy