________________
सुघाटी स्था.४३.३९.३६ चतुर्विधैरस्तिकायैरुत्पद्यमानबादरकायैश्च स्पृष्टत्वनि. १९७
ननु तेजसोऽपि परिणामविशेषलक्षणवादरत्वसत्त्वेन बादरतेजः-कायेनापि उत्पद्यमानजीवस्पर्शी लोके वक्तव्यः, एवं च पञ्चभिर्बादरकायैरुपपद्यमानैर्लोकः स्पृष्ट इति वक्तव्ये चतुर्भिर्वादरकायैरित्युक्तौ शास्त्रे न्यूनत्वं प्रतिभातीतिचेत्-श्रूयताम्-यद्यपि सूक्ष्माः पृथिव्यादयः पश्चापि सर्वलोकात् सर्वलोके समुत्पद्यन्ते, तथापि तत्र बादरतैनसानां सर्वलोकादुबृत्य मनुष्यक्षेत्रे ऋजुगत्या वक्रगत्या च जायमानानामूलकपाटद्वये एव बादरतैजस्त्वं व्यवहियत इति न सर्वत्र बादरतैजस्त्वमिति चतुर्भिर्वादरकायैरित्येयोक्तं न तु पश्चभिरिति ॥सू० ३६॥ भागमें हैं इसी तरहका कथन शेष जीयोंके उपपात स्थानोंके विषयमें भी जानना चाहिये। __ शंका-तेज भी परिणामविशेष रूप बादरत्वमें रहता है अतः बादर तेजस्कायसे भी उत्पद्यमान जीय स्पर्श लोकमें कहने योग्य है इस तरह उपपद्यमान पांच बादर कायों द्वारा लोक स्पृष्ट होता है एसा कहना चाहिये था सो ऐसा न कहकर उपपद्यमान चार बादरकायों द्वारा लोक स्पृष्ट है ऐसा कथन न्यूनता भरा हुआ प्रतीत होता है ?
उत्तर-यद्यपि पांचोही सूक्ष्म पृथिव्यादिक जीव सर्वलोकसे समस्त लोकमें उत्पन्न होते हैं तथापि सर्वलोकसे उद्वर्तना करके मनुष्य
क्षेत्रमें ऋजुगतिसे या वक्रगतिसे उत्पन्न होते हुए बादर तेजस्कायिकोंका उकपाट द्वयमें ही बादर तेजसरूपसे व्यवहार होता है सर्वत्र नहीं इस कारण चार उत्पद्यमान बादरकायों द्वारा यह लोक स्पृष्ट है ऐसा ही कहा गया है पांचोंसे यह स्पृष्ट है ऐसा नहीं कहा गया है ।मु० ३६।। લાગમાં છે, એમ સમજવું. એજ પ્રકારનું કથન બાકીના જીવના ઉપપાત સ્થાનના વિષયમાં પણ સમજવું.
શંકા-તેજ પણ પરિણામવિશેષ રૂપ બાદરત્વમાં રહે છે તેથી બાદર તેજ કાયમાંથી ઉત્પદ્યમાન જીવસ્પર્શ લેકમાં કહેવા ગ્ય છે આ રીતે તે અહીં એવું કથન થવું જોઈએ કે ઉપપદ્યમાન પાંચ બાદરકા દ્વારા લોક પૃષ્ઠ (વ્યાપ્ત) થાય છે. આ પ્રમાણે કહેવાને બદલે “ઉપપદ્યમાન ચાર બાદરકા દ્વારા લેક સ્પષ્ટ છે ” આ પ્રમાણે કહેવું તે ન્યૂનતાયુક્ત લાગતું નથી?
ઉત્તર–જે કે પાંચે સૂક્ષમ પૃથ્વીકાય આદિ સર્વ લોકમાંથી સમસ્ત લોકમાં ઉત્પન્ન થાય છે, છતાં પણ સર્વ લોકમાંથી ઉદ્વર્તન કરીને મનુષ્યક્ષેત્રમાં જુગતિથી કે વકગતિથી ઉત્પન્ન થતાં બાદર તેજસ્કાચિકે ને ઉર્વકપ ટયમાં જ બાદર તૈજસરૂપે પવહાર થાય છે–સર્વત્ર નહીં. તે કારણે તેજસ્કાયિક સિવાયના ચાર ઉત્પદ્યમાન બાદરકા દ્વારા આ લેક પૃષ્ટ (વ્યાસ) છે, એવું કહેવામાં આવ્યું છે-પાંચે દ્વારા પૃષ્ઠ હોવાનું કહેવામાં આવ્યું નથી. સૂ૩૬
श्री. स्थानांग सूत्र :03