________________
१८५
स्थानाङ्गसूत्रे टीका-चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि, तद्यथा-हीसत्त्व-हिया-लज्जया सत्त्वं-परीपहादिसहने वा समराङ्गणे स्थैर्य बलं वा यस्य स होसत्त्वः १, तथाहीमनःसत्यः-हिया-परीपहादिसहनात् समराङ्गणाद्वा पराङ्मुखं मामुत्तमकुलो. स्पन्नं लोका हसिष्यन्तीति लज्जया मनस्येव न तु काये रोमाञ्चकम्पप्रभृतिचिन दर्शनात् सत्त्वं यस्य स व्हीमनःसत्या लोकलज्जानिमित्तमानसधैर्यमम्पन्नः २, ___टीकार्थ -- लज्जासे जो पुरुष परीषहादिके सहने में या समराङ्गणमें स्थिरतावाला या बलवाला होता है वह ही सत्ववाला पुरुष कहा गया है १ उत्तम कुलमें उत्पन्न हुए मुझको परीषदादि सहनेसे अथवा समराङ्गणसे पराङ्मुख हुआ देखकर लोग हँसेंगे इस लज्जासे जिसके मनमें द्वी सत्त्व होता है रोमाश्च कम्प आदि भीतिके चिह्न देखने से जिसके कायमें सत्त्व नहीं होता है ऐसा यह पुरुष हीमनः सत्ययाला कहा गया है २ अर्थात् लोकलाजके निमित्त से जो मानसिक धैर्यसे सम्पन्न होता है वह इस द्वितीय भङ्गमें गिना गया है जिसका सत्य परिषहादिके उपस्थित होने पर अस्थित हो जाता है यह अस्थिर चित्तवाला तृतीय भङ्गमें लिया गया है ३ परोषह आदिके समुपस्थित होने परभी जिसका सत्त्व दृढ रहता है वह चतुर्थ भंगमें गृहीत हुआ है इस प्रकारसे कोई एक पुरुष ऐसा होता है जो ही सत्यवाला होता है-१ कोई एक पुरुष ऐसा होता है
જે પુરુષ લજજાને કારણે પરીષહાદિકને સહન કરવાને અથવા સમરાંગણમાં સ્થિરતા (અડગતા) ધારણ કરવાને સમર્થ હોય છે તેને લ્હી સત્ત્વયુક્ત पुरुष ४ छे.
ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલા એવા મને પરીષહ આદિ સહન કરવામાં અસમર્થ દેખીને અથવા સમરાંગણમાંથી પરાગમુખ તે જોઈને લેકે મારી હાંસી કરશે. આ પ્રકારની લજજાને કારણે જ જેના મનમાં સર્વ ( બળ) ઉત્પન્ન થાય છે. રોમાંચ કંપ આદિ ભીતિના ચિહ્ન જેવાથી જેના શરીરમાં સત્વ ઉત્પન્ન થતું નથી એવા પુરુષને હીમનઃ સત્ત્વવાળ કહ્યો છે. એટલે કે લોકલાજને નિમિત્તે જે માણસ માનસિક ધર્યથી સંપન્ન થાય છે તેને આ બીજા ભાગમાં ગણાવી શકાય છે, જેનું સત્વ (માનસિક બળ) પરી. પહાદિ સહન કરવાના આવી પડે ત્યારે અસ્થિર થઈ જાય છે એવા પુરુષને અસ્થિર ચિત્તવાળ કહે છે. પરીષહ આવી પડે ત્યારે જેનું સર્વ દઢ રહે છે તેને સ્થિર સત્વવાળે કહે છે,
श्री. स्थानांग सूत्र :03