________________
१२८
स्थानाङ्गसूत्रे तु स खलु मुण्डो यावत् स्वकेन लाभेन तुष्यति परस्य लाभं नो आशयति यावत् नो चिनियातमापद्यते इति । २। तृतीया तु-स खलु मुण्डो यावत् प्रव्रजितो दिव्यान् मानुष्यकान् कामभोगान् नो आशयति यावत् नो विनिघातमापद्यत इति । एतास्तिस्रोडवि व्याख्यातप्रायाः ।३।
तथा चतुर्थी सुखशय्या एवं बोध्या, तथाहि-स खलु कश्चित् मुण्डो भूत्वा अगाराद् अनगारितां मत्रजितः, तस्य प्रबजितस्य मनसि खलु एवं भवति-एवं विचारो जायते-यदि तावत् अर्हन्तो भगवन्तो हृष्टाः-हृष्टा इव हृष्टाः-विगतशोक तया आनन्दिताः, तथा-आरोग्याः=ज्वरादिरोगवर्जिताः, तथा-बलिकाः-बलं
द्वितीया सुखशय्यामें मुण्डित आदि होकर अपने लाभसेही सन्तुष्ट रहता है परके लाभको कामना आदि नहीं करता है, अतः वह विनिघातको प्राप्त नहीं होता है-२ तृतीया सुखशय्यामें रहा हुवा वह संयत दिव्य मनुष्य सम्बन्धी कामभोगोंको चाहना नहीं करता है, उनकी आशा आदिसे बिलकुल रहित हो जाता है अतः वहभी विनिघातको प्राप्त नहीं होता है-३, चौथी सुखशय्यामें वर्तमान संयत मनमें हृष्टादि विशेषणोंवाले अहंत भगवन्तोंके अन्यतरादि विशेषणों. वाले तपःकर्मों का चिन्तयन करता हुवा अपने में औपक्रमिकी एवं आभ्युपगमिकी वेदनाको सहन आदि करने की क्षमताको जागृत करताहै। તેથી તે કુતચારિત્રરૂપ ધર્મની સમ્યફ રીતે આરાધના કરીને પોતાના સંસારને અલપ કરી નાખે છે.
પરકીય લાભની અનિચ્છારૂપ બીજી સુખશય્યા–અહીં એવા સંતની વાત કરી છે કે પિતાને પ્રાપ્ત થયેલા આહારાદિથી જ સંતુષ્ટ રહે છે. અન્ય સંયતને પ્રાપ્ત થયેલા આહારાદિની કામના આદિ રાખતા નથી. તે કારણે તે પણ ધર્મને વિરાધક બનતો નથી-આરાધક જ બને છે અને અલ્પ સંસારવાળે બને છે.
ત્રીજી સુખશા–અહીં એવા સંતની વાત કરી છે કે જે દેવસંબંધી કે મનુષ્ય સંબંધી કામગની બિલકુલ ચાહના કરતો નથી એ સંયત પણ ધર્મભ્રષ્ટ થતું નથી, પણ ધર્મને આરાધક બનીને પિતાને સંસાર ઘટાડે છે. ચોથી સુખશય્યાસંપન્ન સંયત હુષ્ટાદિ પૂર્વોક્ત વિશેષણવાળા અહેત ભગવંતેની અન્યતર આદિ પૂર્વોકત વિશેષણવાળા તપ કર્મોનું ચિત્તવન કરતો થકે આભુપગમિકી અને અપકમિકી વેદનાને સહન કરવાની ક્ષમતા પિતાના મનમાં જાગૃત કરે છે.
श्री. स्थानांग सूत्र :03