SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०४३०३ सू०२६-२७ साधोः सुखशय्यानिरूपणम् १२१ अथाऽपरा तृतीया सुखशय्या, तद्यथा-स खलु मुण्डो यावत् प्रव्रजितो दिव्यान् मानुष्यकान् कामभोगान् नो आशयति यावत् नो अभिलपति दिव्यान् मानुष्यकान् कामभोगान् अनाशयन् यावद् अनमिलपन नो मन उच्चायचं निर्गच्छति नो विनिघातमापद्यते, तृतीया सुखशय्या । ३ । ____ अथाऽपरा चतुर्थी सुखशय्या, तद्यथा-स खलु मुण्डो यावत् प्रव्रजितः तस्य खलु एवं भवति-यदि तावत् अन्तिो भगवन्तो हृष्टा आरोग्यावलिकाः कल्यशयावत् उसकी अभिलाषासे रहित बना हुया वह अपने मनको व्यर्थके इधर उधर विषयों में नहीं ले जाता है वह श्रुतचारित्ररूप धर्मका आराधक बना हुवा संसारमें परिभ्रमण करने वाला नहीं बनता है, यह द्वितीय सुखशय्या है-२ तृतीय सुखशय्या इसप्रकार है जैसे कोई पुरुष मुण्डित होकर यावत् प्रत्रजित हो जाता है और वह दिव्य मनुष्य कामभोगोंकी आशा नहीं करता है यावत् उनकी अभिलाषा नहीं करता हुया वह अपने मनको इधर उधरके व्यर्थ विषयोमें नहीं ले जाता है, इस तरह वह श्रुतचारित्ररूप धर्मका आराधक बना हुवा संसारपरिभ्रमण करनेवाला नहीं बनता है यह तृतीय सुखशय्या है-३ चतुर्थ सुख शय्या इस प्रकार है-जैसे कोई पुरुष मुण्डित होकर यावत् प्रव्रजित हो जाता है, उसके मन में ऐसा विचार आता है कि जब हृष्ट-आरोग्य-बलिक और कल्य शरीरवाले ऐसे अहैत भगवन्त મનને નકામા અને અનુચિત વિષયોમાં ભમવા દેતો નથી. તે કારણે શ્રતચારિત્રરૂપ ધર્મની આરાધનામાં લીન થયેલ તે નિગ્રંથ સંસારનું પરિભ્રમણ કરનાર થતો નથી પણ અલ્પ સંસારવાળો બને છે ત્રીજી સુખશય્યા આ પ્રકારની કહી છે–કેઇ એક પુરુષ મુંડિત થઈને પ્રવજ્યા અંગીકાર કરે છે. ત્યાર બાદ તે કદી પણ દિવ્ય મનુષ્ય સંબંધી કામગોની આશા, પૃહા, અભિલાષા આદિ કરતો નથી. આ રીતે દિવ્ય કામભેગોની આશા ન કરનાર, પૃહા ન કરનારા અને અભિલાષા ન કરનાર તે નિથ પિતાના મનને નકામા વિષયમાં આમતેમ ભમવા દેતો નથી. આ પ્રકારે મૃતચારિત્રરૂપ ધર્મનું આરાધન કરનારો તે શ્રમણ નિગ્રંથ પિતાના સંસારને વધારતો નથી. તેને દીર્ઘ અથવા અનંતકાળ પર્યન્ત આ સંસારનું પરિભ્રમણ કરવું પડતું નથી. ચેથી સુખશય્યા આ પ્રકારની કહી છે કે એક પુરુષ મુંડિત થઈને પ્રવજ્યા ગ્રહણ કરે છે. તેના મનમાં એ વિચાર આવે છે કે-જે હEનીરોગી, બલિષ્ટ અને કલ્ય શરીરવાળા અહંત ભગવાન અન્યતર, ઉદાર, श्री स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy