SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०४ उ०३ सू० २१ निर्ग्रन्थस्वरूपनिरूपणम् श्रमणः-तपश्चरणशीलः, निर्ग्रन्थः, महाकर्मा-महान्ति-गुरूणि स्थित्यादिभिस्ता. दृशप्रमादलक्षितानि कर्माणि ज्ञानाऽऽवरणीयादीनि यस्य स तथा, महाक्रिया= महती-बृहती क्रिया-कर्मवन्धहेतुभूता कायिक्यादिका यस्य स तथा, अनातापीआसमन्तात् तापयति-शीतोष्णादिसहनलक्षणामातापनां करोतीत्येवंशील आतापी, न आतापोत्यनातापी-शीतोष्णादिपरीषहसहनकरणवर्जितः मन्दश्रद्धत्वात् , अत एव असमितः-समितिभिः ऐ-पथिक्यादिभीरहितः साधुः धर्मस्य-दुर्गतिपतज्जन्तुसमुद्धरणपरायणस्य चारित्रलक्षणस्य अनाराधकः-आराधयतीत्याराधकः स न भवतीति तथा भवति, इति प्रथमो निर्ग्रन्थो ज्ञेयः । १।। तथा-रात्निकः-पर्यायज्येष्ठः श्रमणो निर्ग्रन्थोऽल्पकर्मा-लघुकर्मा, अल्पक्रिया-अल्पा क्रिया कायिक्यादिका यस्य स तथा, आतापी-परीषहसहनधीरः, बाह्य-आभ्यन्तर परिग्रहसे रहित होता है, परन्तु फिरभी यह ज्ञाना. वरणीयादि कमेंकी स्थितिकी अपेक्षासे महा कर्मा होताहै कर्मबन्ध हेतुभूत प्राणातिपात आदि कायिकी क्रियाएँ जिसकी महती होती है. मन्द. श्रद्धावाला होनेसे शीत उष्ण आदि परीषहोंको जीतनेसे रहित होता है असमित होता है-ईपिथिकी आदि समितियोंके पालनेसे विहीन होता है और इसीसे दुर्गतिमें पडते हुये जीवोंके उद्धरण करनेमें तत्पर ऐसे चारित्ररूप धर्मका वह आराधक नहीं होता है ऐसा वह प्रथम प्रकारका निर्ग्रन्थ है-१ कोई एक श्रमण निर्ग्रन्थ रानिक दीक्षापर्यायकी अपेक्षा ज्येष्ठ होताहै श्रमण-तपश्चरणशील होताहै निर्ग्रन्थ बाह्य आभ्य. न्तर परिग्रहका त्यागी होता है, पर लघुकर्मा होता है, कायिकी आदि अल्प क्रियावाला होता है, आतापी होता है, परीषहोंको सहने में धीर અપેક્ષાએ તે મહાકર્મી હેય છે. તે કારણે કર્મબન્ધના કારણ રૂપ પ્રાણાતિપાત આદિ કાયિકી કિયાએથી અધિક પ્રમાણમાં તે યુક્ત હોય છે, મન્દ શ્રદ્ધા વાળે હેવાને કારણે શીત, ઉષ્ણ આદિ પરીષહોને જીતવાને અસમર્થ હોય છે, અસમિત હોય છે-ઈપથિકી આદિ સમિતિઓના પાલનથી વિહીન હેય છે અને તે કારણે દુર્ગતિમાં પડતા અને ઉદ્ધાર કરવાને સમર્થ એવા ચારિત્રરૂપ બને તે આરાધક હેતે નથી આ પહેલા પ્રકારને નિગ્રંથ સમજો. (૨) કેઈ એક શ્રમણ નિગ્રંથ રાત્મિક હોય છે-દીક્ષા પર્યાયની અપેક્ષાએ ૪ હેાય છે, તપશ્ચરણ શીલ હોય છે અને બાહ્ય-આભ્યન્તર પરિગ્રહને ત્યાગી હોય છે, પરન્તુ તે લઘુકર્મા હોય છે. કાયિકી આદિ અ૫ કિયાવાળો હોય છે, આતાપી હેાય છે-પરીષહોને સહન કરવામાં ધીરવીર હોય છે, અને श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy