SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०४ उ. २ सू. ५८ कर्मबन्धस्वरूपनिरूपणम् ७१७ " चउब्वि अप्पा हुए " इत्यादि - अल्पं च बहुचानयोः समाहारोऽल्प. बहु, तस्य भावोऽल्पबहुत्वम्, तच्चतुर्विधं प्रज्ञप्तम्, तद्यथा - प्रकृत्यल्पबहुत्वं १, स्थित्यल्पबहुत्वम् २, अनुभावाल्पबहुत्वं ३, प्रदेशाल्पबहुत्वं ४ चेति तत्र प्रकृत्य - ल्पबहुत्वं - प्रकृतीनां - प्रागुक्तानामल्पत्वं च तच्चापबहुत्वं बन्धस्थित्यभावप्रदेशापेक्षया बोध्यम् तत्र बन्धापेक्षया यथा-उपशान्तमोहादिः सर्वस्तोकप्रकृतिबन्धको भवति, तस्य शातावेदनीयरूपैकविधबन्धकत्वात् । तस्माद् उपशमकादिसूक्ष्मसम्परायो बहुतरबन्धको भवति, तस्य वेदनीयायुवर्जशेष षड्विधबन्धकत्वात्, तस्माद् बहुतरबन्धकः सप्तविधबन्धकस्तस्माच्च बहुतरवन्धकोऽष्टविधवन्धक इति | १ | है वह अल्पबहुत्व है, यह अल्पबहुत्व चार प्रकारका कहा गया है । उसका भाव ऐसा है - पूर्वोक्त प्रकृतियों में बंधकी, स्थितिकी, अनुभावकी और प्रदेशकी अपेक्षा जो अल्पबहुत्व है वही अल्पबहुत्व रूपसे यहां कहा गया है, ऐसा जानना चाहिये। जैसे-उपशान्त मोह आदिवाला जीव सबसे कम प्रकृतियोंका बन्धक होता है, क्योंकि वह एकविध बन्धक होता है । अर्थात् एक प्रकार से ही कर्मका सातावेदनीयका बंध करनेवाला होता है । इससे नीचेका जो उपशमकादि सूक्ष्म सम्परायवाला जीव होता है वह बहुतर बन्धक होता है, क्योंकि वह छह प्रका रसे कर्मका बन्ध करनेवाला होता है, अर्थात वेदनीय और आयुकर्मको छोडकर शेष छह कर्मों का बन्धक होता है । इससे बहुतर बंधक वह है जो सात प्रकार से कर्मों का बन्धक होता है । इससे भी बहुतर बन्धक वह है जो आठ प्रकार से कर्मों का बन्धन करनेवाला होता है १ । स्थिति की अपेक्षा अल्पबहुत्व इस प्रकार से है, " चव्वि अप्पाचहुए ” ઇત્યાદિ અલ્પ અને બહુના જે ભાવ છે તેનું નામ અલ્પમહત્વ છે, તે અલ્પમહત્વ ચાર પ્રકારનું કહ્યુ છે. આ ચાર પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે -પૂર્વક્તિ જ્ઞાનાવરણીય આદિ પ્રક્રુતિગ્મામાં બન્ધ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશની અપેક્ષાએ જે અપમહુત્વ છે, તેને જ અહીં અલ્પમહુત્વ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે, એમ સમજવું. જેમકે ઉપશાન્ત મેહ આદિવાળા જીવ આછામાં ઓછી કમ પ્રકૃતિના ખધક હાય છે, કારણ કે તે એકવિધ અન્ધક જ હોય છે. એટલે કે તે એક પ્રકારે જ કમ ના-સાતાવેદનીયના અન્ધક જ હોય છે. તેના કરતાં નીચા ગુરુ સ્થાનવાળા, ઉપશમકાદિ સૂક્ષ્મ સ‘પરાયવાળે જે જીવ હાય છે તે અધિક કમ પ્રકૃતિના બન્ધક હાય છે, કારણ કે તે છ પ્રકારના કર્માંના અન્ય કરતા હોય છે. અર્થાત્ વેદનીય અને આયુકમને છોડીને બાકીના છ કર્મના અન્ધક થાય છે. તેના કરતાં પણ બહુતર કર્મ અન્ધક એ છે કે જે સાત પ્રકારના કર્મના અન્ધક ડાય છે. અને તેના કરતાં પણ બહુતર કમ બન્ધક જીવ એ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy