SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ४ उ.२ सू०५६ संसारस्वरूपनिरूपणम् नैरयिकः खलु भदन्त । नैरयिकेषु उपपद्यते अनैरयिको नैरयिकेषु उपपद्यते ?, गौतम ! नैरयिको नैरयिकेपपद्यते नो अनैरयिको नैरयिकेधूपपद्यते " इति, तस्य संसार -उत्पत्तिदेशगमनम् , यद्वाऽवस्थान्तरगमनं नैरयिकसंसारः, एवं तिर्यग्मनुष्यदेवसंसारा अपि बोध्याः इति संसारचतुष्टयम् ॥ उक्तरूपश्च संसार आयुपि सत्येव भवतीत्यायुनिरूपयति-'चउबिहे आउए" इत्यादिना, तत्राऽऽयुः-एति-गच्छति प्रतिक्षणमित्यायुः कर्मविशेषः, तच्चतुर्विधं प्रज्ञप्तम् , तद्यथा-" नैरयिकायुः ' इत्यारभ्य ' यावत् ' देवाऽऽयुः पर्यन्तं बोध्यम् ज्जइ " इस नैरइकका जो संसार है-उत्पत्तिस्थान पर गमन है वहनैरयिक संसार है, अथवा-अवस्थान्तर प्राप्तिरूप नैरयिक संसार है। तात्पर्य ऐसा है कि नैरयिक में उत्पन्न होने योग्य आयुकर्मका बन्ध जिस जीवको हो गया है वह जीव नैरयिक कहनेयोग्य हो जाता है, अतः ऐसा ही जीव जब अवस्थान्तररूप नैरयिक पर्याय से युक्त हो जाता है तब वह नैरयिक पर्याय की प्राप्तिकारक नैरयिक संसार है। इसी प्रकारका कथन तिर्य मनुष्य और देव इन संसारों के सम्बन्ध में भी जानना चाहिये । ऐसा यह संसार आयुकर्म का उदय होने पर ही होता है अतः इसी सम्बन्ध को लेकर सूत्रकार अब आयुका निरूपण करनेके लिये " चउब्धिहे आउए " ऐसा सूत्र कह रहे हैं-जो प्रतिक्षण व्यतीत होती रहती है वह-आयु है, यह-आयु कर्म विशेष है नैरयिक आयु तियश्चायु-मनुष्यायु-देवायु इस प्रकार से इसके भेद चार कहे સંસાર છે-ઉત્પત્તિ સ્થાન પર ગમન છે, તે નરયિક સંસાર છે. અથવા અવર સ્થાન્તર પ્રાપ્તિરૂપ નરયિક સંસાર છે. એટલે કે નરયિકમાં ઉત્પન્ન થવાને રોગ્ય આયુકમને જે બંન્ધ જે જીવે કરી દીધું હોય તે જીવ નૈરયિક કહેવા ગ્ય બની જાય છે. તેથી એ જ જીવ જ્યારે અવસ્થાન્તર રૂપ નરયિક પર્યાયથી યુક્ત થઈ જાય છે, ત્યારે તે નરયિક પર્યાયની પ્રાપ્તિકારક નરયિક સંસારને જીવ કહેવાય છે આ પ્રકારનું કથન તિર્ય, મનુષ્ય અને દેવ, આ ત્રણે સંસારે વિષે પણ સમજવું. એવા તે સંસારને સદૂભાવ આયુકમના ઉદયથી જ સંભવી શકે છે, આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર આયુનું नि३५५ रे . " चउब्धिहे आउए " ध्याह-- જે પ્રતિક્ષણ વ્યતીત થતું રહે છે તે આયુ છે. તે આયુ કર્મ વિશેષ છે. નરયિક આયુ, તિર્યંચાયુ, મનુષ્પાયુ અને દેવાયુ, આ પ્રકારે તેના ચાર ભેદ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy