________________
६७४
स्थानाङ्गसूत्रे परिहननात् परिधः-अर्गला स्वरूपः, अथवा-परिघा-लोहपिण्डः, ' एरण' इति भाषापसिद्धः, स एव परिघः, वातस्य परिघो वातपरिघः-पवनप्रतिरोधक इत्यर्थः इति प्रथमः १ । तथा वातपरिघक्षोभः-वातं वायु परिघवत् क्षोभयति-मार्गपरिस्खलितं करोतीति वातपरिपक्षोभः। इति द्वितीयः २ ॥
तथा-देवरन्ने 'ति-देवानामरण्यमिव बलवद्भयेन तिरोधानस्थानत्वाद् यः स देवारण्यं तमस्काय इति तृतीयः ३ । तथा- देवव्यूह ' इति देवानां व्यूहःचक्रशकटादि सामामिक व्यूह इव यो दुरधिगमत्वात् स देवव्यूहतमस्कायः, इति चतुर्थः । ४ ।
तमस्कायो यावत्क्षेत्रमाणोति तदाह-" तमुक्काएणं" इत्यादि तमस्कायः खलु चतुरः कल्पान्-वक्ष्यमाणान् आवृत्य-व्याप्य तिष्ठति-वर्तते, तद्यथाअर्गला स्वरूप है, अथवा लोहपिण्ड-एरण स्वरूप है इस तरह से यह पवनका प्रतिरोधक है । अतः इसका नाम वातपरिघ है। परिघ शब्दका अर्थ यहाँ अगला या लोहपिण्डरूप एरण ऐसा है। तथा " वातपरिघ क्षोभ" ऐसा जो इसका नामहै वह यह वायुको परिघकी तरह अपने मार्गसे स्खलित कर देता है इस कारण है । "देवारण्य " जो ऐसा इसका नाम है उसका कारण ऐसा है कि बलवान् देवों से डरे हुवे देवों का यह अरण्य की तरह तिरोधान (छिपनेका ) का स्थान है । तथा “देवव्यूह" ऐसा जो यह चौथा नाम है उसका कारण ऐसा है कि देवोंको रथचक्र शकट आदि साझामिक व्यूह की तरह यह दुरधिगम्य होता है। यह तमस्काय जितने क्षेत्र का आवरण करता है अब उस बातको सूत्रकार તે તમસ્કાય વાતને માટે અર્ગલા (આગળિયા) સમાન છે. અથવા લેહપિંડ એરણ સમાન છે. આ પ્રકારે તે પવનને પ્રતિરોધક હોવાથી તેનું નામ વાતપરિઘ પણ પડયું છે. પરિઘ શબ્દનો અર્થ અહીં અર્ગલા સમજ. તથા તેનું “વાત પરિપક્ષોભ” નામ આ કારણે પડયું છે કે તે વાયુને પરિઘરૂપ પિતાના માર્ગથી અલિત કરી દે છે. તેનું દેવા. રણ્ય નામ પડવાનું કારણ આ પ્રમાણે છે –બળવાન દેથી ભયભીત થયેલા દેવેને માટે તે અરણ્યની જેમ છુપાઈ જવાના સ્થાનની ગરજ સારે છે, તેથી તેને દેવઅરણ્ય પણ કહે છે. તેનું ચોથું નામ દેવબૃહ પડવાનું કારણ–રથ, ચક્ર, શકટ, આદિ સંગ્રામની વ્યુહ રચનાને ભેદીને આગળ વધવાનું કાર્ય જેવું મુશ્કેલ છે, એવું જ આ અધકારને દવાનું પણ મુશ્કેલ છે. આ રીતે દેવને માટે દુરધિગમ્ય હોવાથી તેને દેવબૃહ કહ્યો છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨