SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ४ उ०२ सू० ४९ सप्राणविशेषस्वरूपनिरूपणम् ६५९ कल्याणं समाचरति स सौवस्तिकः, एतादृशो मालिकवक्ता मागधमभृतिर्भवति३, एक:-कश्चित् पुरुषः प्रधान:-मुख्यः स्वामीत्यर्थः सेवकप्रभृतिजनाऽऽराधकत्वात् भवति ४॥ १॥ " चत्तारि पुरिसजाया” इत्यादि-स्पष्टम्, नवरम्-आत्मान्तकरः-अत्र 'आत्म' शब्देन आत्मकर्म गृह्य ते, आत्मनोऽन्ताभावात् , तेन-आत्मनः-आरमकर्मणोऽन्तम्-अवसानं करोतीत्येवंशील आत्मान्तकरः-स्वकीयफर्मक्षयकरो भवति किन्तु नो परान्तकर:-परकीयकर्मक्षयकरो नो भवति धर्मदेशनादिरहितः प्रत्येक युद्धप्रभृतिरिव ॥१॥ तथा-एकः-कश्चित् पुरुषः अपरान्तकरो भवति किन्तु आत्मान्तकरो नो है, मङ्गलवाचक होता है, जैसे-मागध आदि पुरुष ३ ( स्तुतिपाठक) तथा कोई एक चौथा पुरुष ऐसा होता है जो प्रधान स्वामी होता है, सेवक आदिजन जिसकी आराधना-सेवा आदि करते हैं । ___ पुनश्च-द्वितीय सूत्र में जो पुरुषजात चार कहे गये हैं, उसका अभिप्राय ऐसा है । कोई एक पुरुष ऐसा होता है जो आत्मान्तकर होता है, यहां आत्म शब्दसे अपना कृतकर्म लिया गया है। क्योंकि आत्म द्रव्यका अभाव नहीं होता है । ऐसा पुरुष वह होता है जो प्रत्येक बुद्धकी तरह अपनेही कर्मों का नाशक-क्षयकर्ता होता है, परके कर्मों का नहीं क्योंकि वह धर्मदेशना आदिसे रहित होता है । कोई एक पुरुष ऐसा होता है जो परान्तकर होता है आत्मान्तकर नहीं होता है, ऐसा वह पुरुष द्रव्यलिङ्गी मुनिकी तरह अथवा-अचरम शरी. (૩) કેઈ પુરુષ એ હોય છે કે જે પોતાના સ્વામીની સ્તુતિ કરનાર હોય છે, મંગલવાચક હોય છે, જેમકે માગધ આદિ પુરુષ. (૪) કોઈ પુરુષ એ હોય છે કે જે પ્રધાન સ્વામી હોય છે. એટલે કે સેવક આદિજન તેની સેવા કરતાં હોય છે. બીજા સૂત્રને ભાવાર્થ–પહેલા ભાંગાને ભાવાર્થ-કેઈ પુરુષ એ હેય છે કે જે આત્માન્તકર હોય છે. અહીં “આત્મ” પદથી પિતાના કૃતકમ ગરીત થયેલ છે. કારણ કે આત્મદ્રવ્યને અભાવ હોતું નથી. આત્માન્તકર પરુષ તેને કહે છે કે જે પ્રત્યેકબુદ્ધની જેમ પિતાના જ કર્મોને ક્ષયકર્તા હોય છે, પરના કર્મોને ક્ષયકર્તા હોતે નથી, કારણ કે તે ધર્મદેશનાદિથી રહિત હોય છે. - બીજા ભાંગાનું સ્પષ્ટીકરણ—કે ઈ પુરુષ એ હેય છે કે જે પરન્તકર હોય છે પણ આત્માન્તકર હેત નથી. દ્રવ્યલિંગી મુનિ અને અચરમ શરીર स ८२ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy