________________
स्थानास्त्रे अर्द्धरात्रे ४।२। कल्पते निर्ग्रन्थानां वा निम्रन्थीनां वा चतुष्कालं स्वाध्याय कर्तुम् , तद्यथा-पूर्वाह्न १, अपराह्न २, प्रदोषे ३, प्रत्यूषे ४।३। मू० ४७॥ ___टीका-"नो कप्पइ" इत्यादि-चतसृषु महाप्रतिपत्सु-महोत्सवानन्तर वृत्तित्वेनोत्सवानुवृत्त्याऽवशिष्टमतिपद्धर्मविलक्षणतया महत्यश्च ताः प्रतिपदो महापतिपदस्तासु महामतिपत्सु, स्वाध्यायम्-आचाराङ्गादि मूलपाठपठनरूपं, कर्तुं निग्रन्थानां वा निग्नन्थीनां वा नो कल्पते, उत्सवानुवृत्त्या स्वाध्यायविघ्नसंभवात् ' ताश्चतस्त्र आह-" तद्यथे'-ति-आषाढ प्रतिपत्-आषाढस्य पौर्णमास्या अनन्तरा प्रतिपत् १, इन्द्रमहमतिपत्-इन्द्रमहा-अश्वयुपौर्णमासी, तस्यानन्तरा पतिपत् इन्द्रमहप्रतिपत् २, कार्तिकप्रतिपत्-कार्तिकपौर्णमास्यनन्तरपतिपत् ३॥ सुग्रीष्मप्रतिपत्-सुग्रीष्मः-चैत्रपौर्णमासी तस्या अनन्तरा पतिपत् सुग्रीष्मप्रतिपत्४।
निर्ग्रन्थ-निर्गन्धियोंको चारकालमें स्वाध्याय करना योग्य है। जैसे-पूर्वाह्नमें १, अपराह्नमें २, प्रदोषमें ३ और प्रत्यूपमें ४-३ । टीकार्थ-चार प्रतिपद्-तिथिमें स्वाध्याय निषिद्ध करनेका कारण यह है कि उत्सवमें बहुधा विघ्न सम्भावना बनी रहतीहै। आचाराङ्गादिकोंका मूल पाठको स्वाध्याय शब्दसे लिया है। इन प्रतिपदाओंको " महा" शब्दसे विशेषित किया गया है।
आषाढी पूर्णिमाके बाद जो पडिवा तिथि आती है । यह प्रतिपदा उसी मासके कृष्णपक्षमें आती है, इसे कृष्णपक्षकी एकम तिथि कहते हैं । आश्विन मासकी पूर्णिमाके अनन्तर जो उसी मासकी कृष्णपक्षकी एकम तिथि है वह इन्द्रमहकी प्रतिपत् है । कार्तिक पूर्णिमा के बाद जो प्रतिपद तिथि आती है वह कार्तिक पतिपद है । और सुग्रीष्म નિર્ગથ અને નિર્ચથીઓને માટે નીચેના ચાર કાળ સ્વાધ્યાય કરવાને ગ્ય हा छ-(१) पूल, (२) मराल, (४) प्रोष मन (४) प्रत्यूष.
ટીકાર્ય–ચાર પ્રતિપદા (વદ એકમ) તિથિઓમાં સ્વાધ્યાય કરવાને નિષેધ કરવાનું કારણ એ છે કે તે તિથિએમાં સામાન્યતઃ વિજ્ઞસંભાવના રહે છે. “ સ્વાધ્યાય’ શબ્દથી આચારાંગસૂત્ર આદિને મૂળપાઠ ગૃહીત થયા છે. અષાડ આદિ ચાર માસની પ્રતિપદાઓને મહાપ્રતિપદાઓ કહી છે.
આષાઢી પૂર્ણિમા પછી જે તિથી આવે છે તેને, એટલે કે અષાઢ માસના કૃષ્ણપક્ષની એકમને આષાઢી પ્રતિપદા કહે છે. “ઈન્દ્ર મહકી પ્રતિપદ” આ માસની પૂર્ણિમા પછી જે એકમની તિથિ આવે છે તેને, એટલે કે આસો વદ એકમને “ઈન્દ્ર મહકી પ્રતિપદ” કહે છે. કાર્તક માસની પૂર્ણિમા પછી જે વદ એકમની તિથિ આવે છે, તેને “કાર્તિક પ્રતિપદા' કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨