________________
सुधा टोका स्था० ४ उ०१ सू०३८ प्रप्तिनिरूपणम् चतुथ्यौं पञ्चम-षष्ठाङ्गयोरुपाङ्गभूते स्तः, अपरे द्वे तु प्रकोणरूपे ३, द्वीपसागरप्रज्ञप्तिः ।४। व्याख्याप्रज्ञप्तिः पञ्चमी विद्यते, सा चाङ्गप्रविष्टा, तेनात्र नोपातेति । सू० ३८॥ इति श्री विश्वविख्यात-जगहल्लाभ-प्रसिद्धवाचक-पञ्चदश भाषाकलितललितकलापालापंक-प्रविशुद्ध गद्धपद्यनैकग्रन्थनिर्मापक-वादिमानमर्दक श्रीशाहूछत्रपति कोल्हापुर राजमदत्त जैन शास्त्राचार्य ' पदभूषित-कोल्हापु. रराजगुरु बालब्रह्मचारि- जैनाचार्य -- जैनधर्मदिवाकर-पूज्यश्री .. घासीलाल व्रतिविरचितायां स्थानाङ्गसूत्रस्य सुधाख्यायां
व्याख्यायाम् चतुर्थ स्थानस्य प्रथमोदेशः समाप्त ॥४-१॥ और द्वीपसागरप्रज्ञप्ति ये दो प्रज्ञप्सियां पांचवें और छठे अङ्गके ( अङ्ग अर्थात् ) उपाङ्ग हैं।
यद्यपि-व्याख्याप्रज्ञप्तिभी पांचवी है, पर वह अङ्गप्रविष्ट है, इसलिये-उसका यहाँ ग्रहण नहीं हुवा है । प्रथम प्रज्ञप्ति-और द्वितीय प्रज्ञप्ति ये दो प्रज्ञप्तियां प्रकीर्ण हैं । और तीसरी तथा चौथी प्रज्ञप्तियां पांचवे-छठे अङ्गके उपाङ्ग रूप हैं । सू० ३८ ॥
श्री जैनाचार्य जैनधर्मदिवाकर-पूज्यश्री घासीलाल पतिविरचित स्थानाङ्गसूत्रकी सुधानामक टीकार्थके चौथे स्थान का प्रथम उद्देशक समाप्त ॥ ४.-१॥ સૂરપ્રજ્ઞપ્તિ પ્રકીર્ણરૂપ છે. જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ અને દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ, એ બને પ્રજ્ઞપ્તિ પાંચમાં અને છઠ્ઠા અંગના ઉપાંગરૂપ છે.
જે કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પણ પાંચમી છે, પણ તે અંગપ્રવિષ્ટ છે, તેથી અહીં તેને ગ્રહણ કરવામાં આવી નથી. પ્રથમ પ્રજ્ઞપ્તિ અને દ્વિતીય પ્રજ્ઞપ્તિ, એ બે પ્રજ્ઞપ્તિએ પ્રકીર્ણ છે. ત્રીજી અને ચેથી પ્રજ્ઞપ્તિ પાંચમા અને છઠ્ઠા અંગના ઉપાંગરૂપ છે. જે સૂ. ૩૮ છે શ્રી જૈનાચાર્ય–જૈન ધર્મ દિવાકર-પૂજ્ય શ્રી ઘાસીલાલ મુનિ વિરચિત સ્થાનાંગ સૂત્રની ટીકાર્થના ચોથા સ્થાનકને પહેલે ઉદ્દેશ સમાપ્ત છે ૪–૧ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨