________________
स्थानाङ्गसूत्रे सकुलप्रत्यायातिस्तु विशिष्टपुरुषाणां तीर्थङ्करप्रमृतीनामेव भवति न साधारणानामिति मनुष्यसुगतितः सुकुलपत्यायातिभिन्नेति प्रत्येतव्यम् ।४।२।।
' चत्तारि दुग्गया "- दुर्गतिरस्त्येषामिति दुर्गताः दुर्गतिमन्त इत्यर्थः, ते चन्धारः प्रज्ञप्ताः, तद्यथा-नैरयिकदुर्गताः-नैरयिकरूपेण दुर्गता नरकजीवा इत्यर्थः १, तिर्यग्योनिकदुर्गताः-सूकरादियोनिगताः २, मनुजदुर्गताः-रोगादिप्रस्तत्वाद नीचकुलोत्पन्नत्वाद्वा ३, देवदुर्गता किल्बिषिकादिरूपत्वात् ।। ३।
"चत्तारि सुग्गया" इत्यादि-सुगताः-सुगतिप्राप्ताः सुस्था वा, ते चत्वारः प्रज्ञप्ताः तद्यथा-सिद्धसरूपेण सगताः ११ इत्यारभ्य आदि जस विशिष्ट जीवोका ही होता है, साधारण जीवों को नहीं, इस तरह सुकुल प्रत्यायोति मनुष्य सुगनिसे भिन्न है ऐसा जानना चाहिये ४-२।
“चत्तारि दुग्गया" इत्यादि-दुर्गति है जिन जीवोंको वे दुर्गत हैं, अर्थात्-दुर्गतिवाले जो जीव हैं वे दुर्गत हैं । ये दुर्गत नैरयिक दुर्गत आदिके भेदसे जो चार प्रकारके कहे गये हैं, उनका तात्पर्य ऐसा है जो जीव नैरयिक रूपसे दुर्गतिवाले हैं वे नैरयिक दुर्गत हैं। शूकर आदि रहे हुवे जीव-तिर्यग्चो नक दुर्गत हैं। रोगादिसे ग्रस्त होनेके कारण अथवा-नीच कुलमें उत्पन्न होने के कारण मनुष्य जीव मनुष्य दुर्गत हैं। किल्बिषिक आदि पर्यायमें रहे हुवे जीव देव दुर्गत हैं।
"चत्तारि सुग्गया" इत्यादि-सुगति प्राप्त अथवा सुस्थ जो जीव हैं वे सुगत हैं, जैसे-सिद्ध सुगत आदि । इनमें जी सिद्धरूपसे सुगतिको प्राप्त हैं वे सिद्ध सुगत हैं, यहां यावत् पदसे देव सुगन-मनुष्य સુકુલ-પ્રત્યાયાતિને સદ્ભાવ તે તીર્થંકર આદિ વિશિષ્ટ જીવોમાં જ સંભવી શકે છે. સાધારણ માં સંભવી શકતું નથી. આ રીતે સુફલ પ્રત્યાયાતિ भने मनुष्य सुगतिमा भिन्नता समवी. “ चत्तारि दुग्गया" त्या:
દુર્ગતિવાળા જે જીવે છે તેમને દુર્ગત કહે છે. તેના નૈરયિક દુગત આદિ જે ચાર ભેદ કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-જે જીવ નરયિક રૂપ દુર્ગતિવાળે છે તેને નરયિક દુર્ગત કહે છે. સૂવર આદિ તિર્યાનિક દુર્ગતિવાળા જીવને તિર્યનિક દુર્ગાત કહે છે. રેગાદિથી ગ્રસ્ત થવાને કારણે અથવા નીચ કુળમાં ઉત્પન્ન થવાને કારણે મનુષ્ય જીવ પણ મનુષ્ય દુર્ગત હાઈ શકે છે. દિવિષિક આદિ પર્યાયમાં રહેલા દેવને દેવ દુર્ગત કહે છે.
" चत्तारि सुग्गया " त्याह- सुगतिमा गयेसा वाने सुरत छ. તેના સિદ્ધ સુગત આદિ ચાર પ્રકાર છે. સિદ્ધરૂપ સુગતિ જેમણે પ્રાપ્ત કરી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨