SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०४ उ०१ सू० १८ पुरुषस्वरूपनिरूपणम् __" चत्तारि" इत्यादि-पुनः पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा" अभ्युत्तिष्ठते "-एकः-कश्चित्पुरुषः स्वयं कचित्कार्ये अभ्युत्तिष्ठते-उद्यतते सोत्साहत्वात् प्रवर्तत इत्यर्थः, किं तु परं नो उत्थापयति-न प्रवर्तयति परं प्रत्युपदासीनत्वात् , यद्वा-' अन्भुटेइ' इत्यस्य ' अभ्युत्तिष्ठति ' इति च्छाया, तदर्थश्च -अभ्युत्थानं करोतीति, किन्तु परं नो उत्थापयति, एतादृशउत्कृष्टाऽऽचारपक्षपाती लघुपर्यायो वा भवति १, शेषास्त्रयो भङ्गा एवम्-" अब्भुट्ठावेइ णाममेगे णो अब्भुटेइ २, अन्भुटेइ णाममेगे अन्भुटावेइ ३, णो अन्भुट्टेइ णाममेगे णो अब्भुटावेइ ४।'' इति, एषां व्याख्या-एका-कश्चित्पुरुषः अभ्युत्थापयति शिष्या "चत्तारि"इत्यादि इस पश्चम सूत्र द्वारा जो चार प्रकार के पुरुष कहे गये हैं उस सम्बन्ध में स्पष्टीकरण करते हुवे सूत्रकार कहते हैं, कोई एक पुरुष स्वयं हो आत्महित साधक कार्यमें सोत्साह होकर प्रवृत्त होताहै पर प्रति उदासीनता से उत्साह के साथ प्रवृत्त नहीं होता है-१ यहा-"अब्भुटेइ" की छाया “ अभ्युत्तिष्टति" है, इसका अर्थ अभ्युत्थान करना है ऐसा पुरुष उत्कृष्ट आचार का पक्षपाती होता है, वा लघुपर्यायवाला होता है। शेष तीन भंग ऐसे हैं-" अब्भुटावेह णाममेगे णो अन्भुटेइ " २ अब्भुटेइ णाममेगे अब्भुट्टावेह ३ णो अब्भुटेइ णाममेगे णो अन्भुट्ठावेइ-४ इसकी व्याख्या इस प्रकार से है द्वितीय भङ्गवाला कोई एक કારણે પિતાના પાપકર્મને પણ ઉપશમિત કરતા નથી અને પરના પાપકર્મને પણ ઉપશાન્ત કરતું નથી. હવે પાંચમાં સૂત્રને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે. આ સૂત્રમાં પુરુપિના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે – (૧) કેઈ પુરુષ એ હેય છે કે જે આત્મહિતસાધક કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે, પરંતુ અન્ય પ્રત્યે ઉદાસીન હોવાને કારણે અન્યને તે કાર્ય ४२वा साडितरता नथी. मथ॥ " अब्भुदेइ" नी छाया “ अभ्युत्तिष्ठति" થાય છે. આ દષ્ટિએ વિચારવામાં આવે તે તેને અર્થ “અદ્ભુત્થાન કરવું” થાય છે. એ પુરુષ ઉત્કૃષ્ટ આચારને પક્ષપાતી હોય છે, અથવા લઘુ પર્યા. યવાળે હોય છે. આ દૃષ્ટિએ વિચારતા પહેલો ભાગ આ પ્રમાણે બને છે – કઈ પુરુષ એ હોય છે કે જે પોતાનું અભ્યસ્થાન કરે છે, પણ અન્યનું અભ્યસ્થાન કરતા નથી. બાકીના ત્રણ ભાંગ નીચે પ્રમાણે બને છે– "अब्भुट्ठावेइ णाममेगे, णो अब्भुढेइ२, अब्भुढेइ गाममेगे अब्भुटावेइ३, णो अन्भुढेइ णाममेगे णो अब्भुटावेइ४ " શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy