________________
सुघाटीका स्था० ३ उ०२ सू० ३७ पुरुषप्रकारनिरूपणम् षट् पद कल्पनेन त्रिंशत्सूत्राणि भवन्ति । एवमेतेषां षण्णवत्या सूत्रैः सह संकल. नया षविंशत्यधिकं शतमेकं ( १२६) सूत्राणि भवन्ति, आदिमस्य सामान्यसूत्रस्य च संमेलनेन सप्तविंशत्यधिकमेकं शतं सूत्राणि भवन्ति ( १२७) ।
पञ्चम्यां संग्रहगाथायां " तहेव ठाणा य " इति यदुक्तं तद् भावयन् सूत्रद्वयमाह-'तओ ठाणा' इत्यादि, त्रीणि स्थानानि निश्शीलस्यशीलरहितस्य सामान्यतः शुभस्वभाववर्जितस्य, निव्रतस्य-विशेषतः पुनः प्राणातिपातादिनिवृत्तिरहितस्य, निर्गुणस्य-उत्तरगुणापेक्षया गुणरहितस्य, निमर्यादस्यधर्ममर्यादावर्जितस्य, निष्पत्याख्यानपौषधोपवासस्य-पौरष्यादि प्रत्याख्यानपर्याआलापक होते हैं। इसी पद्धति से रूप, गंध, रस और स्पर्श इनमें भी ६-६ आलापक कहना चाहिये इस तरह ३० आलापक हो जाते हैं ९६ में ३० मिला देने पर कुल १२६ सूत्र होते हैं इनमें एक सामान्य सूत्र और मिलाने से इनकी सब संख्या १२७ हो जाती है। पांचवीं संग्रह गाथा में जो " तहेव ठाणा य" ऐसा कहा है उसका तात्पर्य ऐसा कि ये वक्ष्यमाण तीन स्थान शीलरहित-सामान्यतः शुभभाववर्जित, निर्वत-विशेषतः-प्राणातिपातादि की निवृत्ति से रहित, निर्गुण-उत्तर गुण की अपेक्षा से गुणरहित, निमर्याद-धर्ममर्यादा वर्जित तथा पौरुषी आदि के प्रत्याख्यान से एवं पर्वसंबंधी उपवास से रहित जीव गर्हित होते हैं तीन स्थान ये हैं-इहलोक, उपपात और आयति जिस पर्याय में ऐसे जीव ने जन्म लिया होता है वह पर्याय उसकी गर्हित होती है પદ્ધતિથી રૂપ, ગંધ, રસ અને સ્પર્શ વિષયક પણ ૬-૬ આલાપક સમજવા. આ રીતે બીજા ૩૦ આલાપક બને છે. આગલા ૯૬ સૂત્રમાં આ ૩૦ સૂત્ર ઉમેરવાથી કુલ ૧૨૬ સૂત્ર બને છે, તેમાં એક સામાન્ય સૂત્ર ઉમેરવાથી કુલ ૧૨૭ સૂત્ર થઈ જાય છે.
पायभी समाथामा रे " तहेव ठाणा य” मा प्रारी या यो છે તેને ભાવાર્થ નીચે પ્રમાણે છે-નીચે કહેલાં ત્રણ સ્થાન શીલરહિત-સામાન્ય રીતે શુભ ભાવવર્જિત, નિવ્રત-ખાસ કરીને પ્રાણાતિપાત આદિની નિવૃત્તિથી રહિત, નિર્ગુણ-ઉત્તરગુણની અપેક્ષાએ ગુણરહિત, નિમર્યાદ-ધર્મમર્યાદા રહિત તથા પૌરુષી (પારસી) આદિના પ્રત્યાખ્યાનથી રહિત અને પર્યદિનના પિષધ ઉપવાસથી રહિત જીવમાં ગહિંત હોય છે. તે ત્રણે સ્થાન નીચે પ્રમાણે છે– (१) sa, (२) ५५ात मन (3) मायाति.२ पर्यायमा सेवा सन्म લીધે હોય છે, તે પર્યાય ગહિત હોય છે, કારણ કે વતનિયમ આદિથી રહિત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨