________________
स्थानाङ्गसूत्रे ३। 'णिसिइत्ता-निषद्य ' इत्यारभ्य :- पराजिणित्ता' इत्यन्तं यावत् त्रयोदशपदानां प्रत्येकं षट् पट् सूत्रनिर्माणेन भवन्त्यष्टसप्ततिः सूत्राणि, एतानि पूर्वोताष्टादशभिः सूत्रैः सह संकलनया षण्णवतिः मूत्राणि भवन्ति (९६)। 'सदा' इत्यादि, एवं शब्दरूपगन्धरसस्पर्शानधिकृत्यैकैकस्मिन् विषये विधिप्रतिषेधाभ्यां त्रयस्त्रय आलापका भूतवर्तमान भविष्यकालाश्रयाः ' सुमना दुर्मनाअनुभयरूपपद त्रयवन्तो विज्ञेया इति शब्दादि स्पर्शपर्यन्तानां पञ्चानां विषयाणां प्रत्येक पट् तरह का कथन त्रिकाल को लेकर लगाने से एक २ पद के ३-३ सूत्र बन जाते हैं "णिसिइत्ता" से लेकर "पराजिणित्ता" तक १३ पद बनते हैं। इन १३ पदों के ६-६ सूत्र बन जाने के कारण ७८ सूत्र हो जाते हैं इन ७८ सूत्रों में पूर्वोक्त १८ सूत्रों को मिला देने से कुल ९६ सूत्र हो जाते हैं। इसी तरह से-" शब्द, रूप, गंध, रस और स्पर्श इनको लेकर एक एक विषय में विधि प्रतिषेध की अपेक्षा से भूत, वर्तमान और भविष्यत्काल संबंधी ६-६ सूत्र बन जाते हैं अर्थात् कोई मनुष्य शब्द को सुनकर भूतकाल में सुमना हुआ है, दुर्मना हुआ है
और मध्यस्थ हुआ है, वर्तमान काल में कोई एक मनुष्य सुमना होता है, दुर्मना होता है और मध्यस्थ रहता है भविष्यत् काल में कोई एक मनुष्य सुमना होगा, दुर्मना होगा और मध्यस्थ रहेगा। इस प्रकार के ये विधिविषयक तीन ३ सूत्र हैं, इसी तरह से प्रतिषेध को लेकर तीन ३ सूत्र बनते हैं इस प्रकार शब्द में विधिप्रतिषेध को लेकर ये ६ अनुपक्षीने ४२५ाथी प्रत्ये ५४ना Y सूत्र मने . “ निषिद्य " थी साधन " अपराजित्य" ५-तना १3 पहोना शुस १७४६७८ सयोतेरसूत्र मने छ. આ ૭૮ સૂત્રને પૂર્વોકત ૧૮ સૂત્રમાં ઉમેરવાથી કુલ ૯૬ સૂત્ર બને છે. એ જ પ્રમાણે “શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ ” ની અપેક્ષાએ પ્રત્યેક વિષયમાં વિધિ પ્રતિષેધની અપેક્ષાએ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ સંબંધી १-१ सूत्र मने छे. भ....
કોઈ મનુષ્ય શબ્દને સાંભળીને ભૂતકાળમાં સુમન (હર્ષિત) થયેલ હોય છે, કઈ દુર્મના થયો હોય છે અને કઈ મધ્યસ્થભાવમાં રહ્યો હોય છે. શબ્દને સાંભળીને વર્તમાન કાળે કેઈ સુમના થાય છે, કેઈ દુમન થાય છે અને કોઈ મધ્યસ્થભાવમાં રહે છે. શબ્દને સાંભળીને કે ભવિષ્યમાં સુમના થશે, કઈ દુમના થશે અને કોઈ મધ્યસ્થભાવમાં રહેશે. આ પ્રમાણે વિધિવિષયક ત્રણ સૂત્ર છે, એ જ પ્રમાણે પ્રતિષેધની અપેક્ષાએ પણ ત્રણ સૂત્ર બને છે. આ રીતે શદમાં વિધિપ્રતિષેધને અનુલક્ષીને કુલ ૬ સૂત્ર બને છે. આ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨