________________
४७४
स्थानागसूत्रे दयात् । अप्रत्याख्यानसंज्ञाऽतो द्वितीयेषु निवेशिता । २ । सर्वसावधविरतिः प्रत्याख्यानमुदाहृतम् । तदावरणसंज्ञाऽतस्तृतीयेषु निवेशिता । ३ । शब्दादीन विषयान् प्राप्य, संज्वलन्ति यतो मुहुः । अतः संज्वलनावानं चतुर्थानामिहोच्यते ।४।
पुनः क्रोधं विभजते-" चउम्विहे " इत्यादि - चतुर्विधः चतुष्प्रकारः, क्रोधः प्रज्ञप्तः, तद्यथा-आभोगनिर्व तितः-आभोगा=अनुभवो ज्ञानमित्यर्थः, तेन निर्वर्तिताः निष्पादितः, यं क्रोधं प्राणी जानन् करोति सः १ ।
" अणाभोगणिव्वत्तिए " इति-अनाभोगनिर्वर्तितः-अनाभोगोऽज्ञानम्, तेन निर्पर्तितः अज्ञानेन कृतः, यं क्रोधमजानन् प्राणी करोति सः २ । " उवसंते" ___ अनन्तानुबन्धी आदिकों की निरुक्ति ऐसी है-“अनन्तान्यनुवन्धन्ति" इत्यादि इन इलोकों का तात्पर्य स्पष्ट है, अर्थात्-ऊपर में इनके सम्बन्ध में जैसा कहा गया है वैसा ही है जीच जिनके उदय में अपने संसार को अनन्त कर लेता है वह अनन्तानुबन्धी क्रोधादि कषाय है, तथा जिसके उदय में श्रावक का देशविरतिरूप चारित्र नहीं होता है वह अप्रत्याख्यान क्रोधादिकषाय है सचिरतिरूप चारित्र को जो होने देता है वह प्रत्याख्यान क्रोधादिकषाय है और जो यथाख्यातचारित्र को होने से रोकता है वह संज्वलन क्रोधादि कषाय हैं। ___अब सूत्रकार यह प्रकट करते हैं कि ये क्रोधादि कषाय इस प्रकार से भी चार भेदवाला है " अणाभोगणिव्वत्तिए" इति अनाभोग नाम अज्ञान का है इस अज्ञान से जो क्रोध निर्यतित उत्पन्न होता है वह
અનન્તાનુબંધી આદિનું સ્પષ્ટીકરણ કરતી ગાથાઓ નીચે પ્રમાણે છે– " अनन्तान्यनुबध्नन्ति " म था मान मापा ५२ स्पष्ट ३२वामां आव्या છે. છતાં અહીં તેમને ભાવાર્થ સંક્ષિપ્તમાં આપવામાં આવે છે-જીવ જેમના ઉદયમાં પોતાના સંસારને અનન્ત કરી નાખે છે, તે અનન્તાનુબંધી કેધાદિ કષા જ છે. જેના ઉદયમાં શ્રાવકના દેશવિરતિ રૂપ ચારિત્રને સદુભાવ રહે નથી, તેનું નામ અપ્રત્યાખ્યાન કેધાદિ કષાયે છે. જેને કારણે શ્રાવકના દેશ વિરતિરૂપ ચારિત્રને સદ્દભાવ રહેતું નથી તેનું નામ પ્રત્યાખ્યાન ક્રોધાદિ કષાયે છે. જેના કારણે યથાખ્યાત ચારિત્રને સદૂભાવ રહેતું નથી એવાં સંજવલન ક્રોધાદિ કષા છે.
હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે કોધાદિક કષાયેના નીચે પ્રમાણે या२२ ५५५ ५३ छ-(१) मासाशनिवतित-" अणाभोगणिव्वत्तिए" त्याह(૨) અનાગ નિવર્તિત ક્રોધ-અનાગ એટલે અજ્ઞાન. તે અજ્ઞાનને લીધે જે કે નિવર્તિત (ઉત્પન્ન) થાય છે, તે ક્રોધને અનાગ નિવર્તિત ફોધ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨