SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ४५० % - - - स्थानाङ्गसूत्रे " जे पुण सुनिप्पकंपं नियायठाणप्पईवमिव चित्तं । उप्पायठिइ भंगाइयाणमेगंमि पज्जाए। १ । अवियारमत्यवंजणजोगंतरओ तयं बिइयसुकं । पुनगयसुयालंबणमेगसत्रियकमवियारं ।" इति, छाया-" यत्पुनः सुनिष्प्रकम्पं निवातस्थानप्रदीप इव चित्तम् । उत्पादस्थितिभङ्गादीनामेकस्मिन् पर्याये ।। अविचारमर्थव्यञ्जनयोगान्तरतस्तद् द्वितीयं शुक्लम् । पूर्वगतश्रुताऽऽलम्बनमेकत्ववितर्कमविचारम् । ” इति, इति शुक्लध्यानस्य द्वितीयो भेदः । २।। तथा-" सूक्ष्मक्रियाऽनिवर्ति"-मूक्ष्मा-कायिक्युच्छ्वासादिका क्रिया यस्मिस्तत् सूक्ष्मक्रियम्, एतद् निर्वाणगमनकाले निरुद्धमनोवाग्योगस्यार्द्धनिरुद्धकायइसमें ध्यानी का ध्यान एकसी [ समान ] बहता है । कहा है-" जं पुण सुनिप्पकंपं-" इत्यादि ? तात्पर्य-इसका ऐसा है कि जब जीव क्षीणमोह गुणस्थान को प्राप्त होकर श्रुतरूप वितर्क के आधार से किसी एक द्रव्य या पर्याय का चिन्तन करता है और-चिन्तवन करते समय जो अर्थ, व्यञ्जन या योग का अवलम्बन लिये था उसमें संक्रमण होता नहीं है इस ध्यान के बलसे यह जीच घातिक कर्मों की शेष (संपूर्ण) प्रकृत्तियोंका विनाश कर केवलज्ञान प्राप्त करता है। इस प्रकार से यह द्वितीय शुक्लध्यान का स्वरूप है "सूक्ष्मक्रियाऽनियति" जिस ध्यान में कायिकी क्रिया उछ्वास आदिक सूक्ष्म रहती है अर्थात् सर्वज्ञ देव योग निरोध करते પ્રમાણે આ પ્રકારના ધ્યાનના ધ્યાનની ધારા એક સરખી વહેતી રહે છે. કહ્યું પણ છે -"जं पुण सुनिप्पकप" त्यादि. म. जयनन। मायार्थ नीये प्रभारी छ જ્યારે જીવ ક્ષણમહ ગુણસ્થાનને પ્રાપ્ત કરીને શ્રતરૂપ વિતકને આધારે કઈ એક દ્રવ્ય અથવા પર્યાયનું ચિન્તન કરે છે, અને ચિન્તન કરતી વખતે તેણે જે અર્થ, વ્યંજન કે જેમનું અવલમ્બન લીધું હોય તેમાંથી સંક્રમણ કરતું નથી, ત્યારે તેના તે ધ્યાનને “એક વિતર્ક શુકલ ધ્યાન” કહે છે. આ ધ્યાનના પ્રભાવથી જીવ ઘાતિકર્મોની શેષ પ્રકૃતિએને ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ પ્રકારના શુકલધ્યાનનું આ બીજા પ્રકારનું સ્વરૂપ છે. " सूक्ष्म क्रिया 5 नियति-२ ध्यानमा श्वास मा विञ्यिा सूक्ष्म રહે છે–એટલે કે સર્વજ્ઞ દેવ યોગનિરોધ કરતી વખતે બીજા બધા વેગેને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy