SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ५ उ०१ स०९ ध्यानस्वरूपनिरूपणम् ४१ तास समवतारो विचारणीयत्वेन यस्य तत्तथोक्तं, प्रज्ञप्तम् , तद्यथा-आज्ञायिच. यम्-आ-अभिविधिनाऽर्था ज्ञायन्तेऽनया साऽऽज्ञा-सर्वज्ञप्रवचनं, सा विचीयते यस्मिन्नित्याज्ञाविचयं धर्मध्यानम् , “ आज्ञा विजयम्" इतिच्छायापक्षे तुआज्ञा यिनीयते-अधिगमद्वारेण परिचीयते यस्मिन्निति तथाभूतम् १, अपायविचय, विपाकविचय, और संस्थानयिचय आज्ञा अपाय विपाक और संस्थान, इनकी विचारणा के निमित्त जो मन को एकाग्र करना होता है वह धर्मध्यान है इन निमित्तों के भेद से ये धर्मध्यान के भेद हुवे हैं। आज्ञाविचय में आ-ज्ञा-विचय ऐसे ये तीन शब्द हैं, आअभिविधि अर्थ में प्रयुक्त हुया है। जिसके द्वारा अभिविधि (विधि पूर्वक) पदार्थ जाने जाते हैं वह आज्ञो है ऐसी यह आज्ञा सर्वज्ञ प्रयचनरूप यहां गृहीत हुई है जिस ध्यान में यह सर्वज्ञ प्रवचनरूप आज्ञा विचारी जाती है ऐसा वह ध्यान आज्ञापिचय नाम का धर्मध्यान है। किसी भी पदार्थ का विचार करते समय ऐसा मनन करना कि इस विषय में जो जिनदेव की आज्ञा है वह प्रमाण है, अथवा ऐसा पता लगाने के लिये कि-वीतराग तथा सर्वज्ञ पुरुष की क्या आज्ञा है ३ और कैसी होनी (भी) चाहिये इसकी परीक्षा करने के लिये जो मनोयोग दिया जावेगा वह आज्ञाविचय धर्मध्यान है। ऐसा यह अर्थ " आज्ञा मध्यानना या२ ले नीय प्रमाणे छे--(१) माशावियय (२) मायवियय, (3) विपा वियय मन (४) संस्थान विश्य. सेटमाशा, अपाय, વિપાક અને સંસ્થાનની વિચારણા નિમિત્તે મનને જે એકાગ્ર કરવામાં આવે છે, તે એકાગ્રતાનું નામ જ ધર્મધ્યાન છે. આ નિમિત્તના ભેદથી તેના ચાર પ્રકાર કહ્યા છે. म + + वियय = माशावियय. "म" भनिनिधि सभा પ્રયુક્ત થયેલ છે. “જ્ઞા” એટલે જાણવું. જેના દ્વારા પદાર્થને વિધિપૂર્વક જાણી શકાય છે, તેનું નામ “આજ્ઞા” છે. એવી તે આજ્ઞાને અહીં સર્વપ્રવચન રૂપે ગ્રહણ કરવામાં આવેલ છે. જે ધ્યાનમાં આ સર્વજ્ઞપ્રવચન રૂપ આજ્ઞાને વિચાર કરવામાં આવે છે, એવા દયાનને આજ્ઞાવિચય નામનું ધર્મધ્યાન કહે છે. અથવા-કેઈ પણ પદાર્થને વિચાર કરતી વખતે એવું મનન કરવું કે આ વિષયમાં જિનદેવની જે આજ્ઞા છે, એ જ પ્રમાણભૂત છે, અથવા તે વિષે સર્વજ્ઞ પુરુષની શી આજ્ઞા છે અથવા શી આજ્ઞા હેવી જોઈએ તેની ખાતરી કરવા માટે મનમાં જે વિચારધારા (પ્રણિધાન) ચાલુ થાય છે તેને જ આજ્ઞા स ५६ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy