________________
सुघा टीका स्था०४ उ०१ सू०९ ध्यानस्वरूपनिरूपणम्
४३५ विपयोग:-कासश्वासाघातकस्य परिहारः, तस्मै या स्मृतिः-" ममाऽऽतङ्कस्यायं सम्प्रयोगः कथं नश्ये-"दित्यादिरूपा चिन्ता, तस्याः समन्वागत-सम्पापणं भवति, तत् तृतीयमार्तध्यानम् , अयमर्थः-कासश्वासाद्यातङ्कविषयाणां वियोजनेदूरीकरणे या स्मृतिश्चिन्ता तस्याः समन्वागतं-समन्याहारः केनोपायेनानिष्टका सश्वासाद्यातङ्केभ्यो वियोगः स्या'-दित्येकतानमनोनिवेशनं तत् तृतीयमार्तध्यानमित्यर्थः ३॥ ___ " परिजुसिये"-त्यादि-तथा परिजुष्टकामभोग संपयोगसंपयुक्तः-काम्यन्ते -प्रार्थ्यन्त इति कामाः कमनीयाः शब्दाद्यः परिजुटाः निषेविताश्च ते कामाः परिजुष्टकामास्तेषां भोगः अनुभवस्तस्य सम्पयोगः सम्बन्धस्तेन सम्पयुक्तः सहित, ___ यद्वा—काम्ये ते इति कामौ-शब्दरूपे, तौ च भुज्यन्ते-घ्राणादिविषयीक्रियन्त इति भोगाः गन्ध-रस-स्पश्चेिति कामभोगाः, परिजुष्टाश्च ते कामभोचिन्ता करना कि यह रोग अब मेरा कैसे नष्ट होगा यह तृतीय आर्तध्यान है तात्पर्य इसका ऐसा है-कि कास श्वास आदि आतङ्कों के आ जाने पर उनको दूर करने के लिये ऐसा विचार बार २ आता है कि यह रोग किस उपाय से शान्त होगा इस प्रकार से जो मन में एकाग्रता (एकतानता) आती है वह तृतीय आर्तध्यान है। जो पुरुष निषेवित शब्दादिरूप कामों के अनुभव से सम्बद्ध होता है ऐसे पुरुषों की उनके अनपगम निमित्त जो घार २ विचारधारा आती है वह आर्तध्यान का चाथा भेद है, अथवा-कोम शब्द से शब्द और रूप तथा भोग शब्द से गन्ध रस, और स्पर्श इनका ग्रहण हुवा है सो इस રોગ કેવી રીતે નષ્ટ થશે, હું કયારે આ રોગમાંથી છૂટીશ ઇત્યાદિ રૂપ તેની વિચારધારા સમજવી) તેને આ ત્રીજા ભેદમાં મૂકી શકાય છે. એટલે કે દમ, જવર આદિ રોગોથી પીડાતી વ્યક્તિના મનમાં એવા વિચારે વારંવાર આવ્યા કરે છે કે “મારે આ રેગ કયા ઉપાયથી શાન્ત થશે ”, તેના મનમાં આ પ્રકારની એકાગ્રતા આવી જાય છે. મનની આ પ્રકારની એકાગ્રતાને આત. ધ્યાનના ત્રીજા ભેદરૂપે અહીં પ્રકટ કરવામાં આવેલ છે.
આર્તધ્યાનના ચે ભેદ-મજ્ઞ શબ્દાદિરૂપ કામગોથી યુક્ત પુરુષ, તે મનેઝ કામને કદી પણ વિગ ન થાય તે મને જ્ઞ કામગ સાથે પિતાને સંબંધ હંમેશા ચાલુ જ રહે, એવું જે વારંવાર ચિન્તવન કર્યા કરે છે, તેને અહીં આર્તધ્યાનના ચોથા ભેદરૂપે પ્રકટ કરવામાં આવેલ છે.
અથવા–કામપદથી શબ્દ અને રૂપ ગૃહીત થયેલ છે અને ભંગ શરુદથી ગ, રસ અને સ્પર્શ ગૃહીત થયેલ છે. આ પ્રકારના કામોથી યુક્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨