________________
सुघा टीका स्था०४ उ०१ सू० ५ सुतादिदृष्टान्तेन पुरुषनिरूपणम् ___ "एवं जहेवे"-त्यादि-एवम् अनेन प्रकारेण, अर्थाद् यथा शुच्यशुचिघ. टिता सदान्तिकदृष्टान्तवस्त्रचतुर्भङ्गी कृता तथा शुचिपूर्वपदकपरिणत-रूपमनः-संकल्प-प्रज्ञा-दृष्टि-शीलाऽऽचार-व्यवहार-पराक्रमघटिता नत्तच्चतुर्भङ्गी कार्या । तत्र परिणत-रूपघटिततत्तच्चतुर्भङ्गीद्वयं दृष्टान्तदाष्र्टान्तिकसहितं कर्तव्यम् मन-आदि पराक्रमान्तसप्तकघटितं तु दृष्टान्तवर्जितमेव चतुर्भङ्गीसप्तकं करणीयम् ऐसा वह मनुष्य द्वितीयभंग में परिगणित हुवा है इसी तरह स्वभाचतः अपवित्र व्यक्ति आगे चलकर सदाचार आदि के पालन से पवित्र बन जाता है तो वह तृतीयभंग में गिना गया है, और जो अशुचि का अशुचि ही बना रहता है तो वह चतुर्थभंग में परिणत हुवा है । __" एवं जहेब इत्यादि-जिस पद्धति से यह शुचि अशुचि सम्बन्धी दृष्टान्त दान्तिक सहित प्रगट की गई है, उसी प्रकार से शुचि अशुचि पदों के साथ परिणत, रूप, मन, सङ्कल्प आदि पूर्वोक्त पदों को जाडकर ४-४ चतुर्भगी बना लेना चाहिये। इनमें शुचि अ चि पदों के साथ परिणत और रूप पद घटितकर जो चतुर्भङ्गी बनाई जावे-उसमें वस्त्र का दृष्टान्त देकर दार्टीन्तिक के साथ भी वे चतुर्भङ्गी घटित कर लेना चाहिये क्यों कि इन चतुर्भगों की दोनों में समानता मिल जाती है परन्तु-मन सङ्कल्प प्रज्ञा दृष्टि शीलाचार व्यवहार और पराक्रम इन પ્રકારમાં ગણાવી શકાય છે. (૩) જે પુરુષ પહેલાં અસદાચારના પાલનને લીધે અપવિત્ર હોય, પણ પાછળથી સદાચાર આદિના પાલનને કારણે પવિત્ર બની ગયો હોય, તેને “અશુચિ શુચિ” રૂપ ત્રીજા પ્રકારમાં સમાવી શકાય છે. (૪) જે પુરુષ પહેલાં પણ અસદાચારના પાલનને લીધે અપવિત્ર હોય અને પછી પણ એ જ અપવિત્ર રહે છે તેને “ અશુચિ અશુચિ ” રૂપ ચોથા પ્રકારમાં મૂકી શકાય છે.
" एवं जहेय" त्याह-२ पतिथी 20 शुथि अशुयि हटान्त३५ १६ અને દાબ્દન્તિક પુરુષની અપેક્ષાએ પ્રકટ કરવામાં આવી છે, એ જ પ્રમાણે શુચિ-અશુચિ પદોની સાથે પરિણત રૂપ, મન, સંકલ્પ આદિ પૂર્વોક્ત પદોને જેડીને ચાર ચાર ભાંગાનું પ્રત્યેકમાં કથન થવું જોઈએ. શુચિ અશુચિ પદની સાથે પરિણત” અને “રૂપ” પદને જવાથી દૃષ્ટાન્તભૂત વસ્ત્રની અપેક્ષાએ બે ચત*ગી બનશે અને દાર્ટાતિક પુરુષની અપેક્ષાએ પણ બે ચતુગી या ५२
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૨