________________
४०८
स्थानाङ्गसूत्रे
नामै शुचि " १ | शुचि = स्वभावेन पवित्रं तदेव पुनः शुचि= संस्कारेण कालभेदेन वा शुचि १ शुचि = स्वाभाविकशुद्धिमत् पुनः कालभेदेन अशुचि= अपवित्रम् २, एवम् - अशुचि नामैकं शुचि ३, अशुचि नामैकमशुचि ४ ।
"
इति चतुर्भङ्गी । अथ दान्तिक पुरुषजातसूत्रम् -
" एवामेवे " - त्यादि - एवमेव= दृष्टान्तभृतवस्त्र व देवेत्यर्थः, चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि तद्यथा - शुचिः = स्वभावेन पवित्रः पुरुषः, स एव पुनः शुचि: = सदाचारपालकतया पवित्रः १ शुचिर्ना मैकोऽशुचिः २, अशुचिर्नार्मिकः शुचिः ३, अशुचिर्ना मैकोशुचिः ४ । इति चतुर्भङ्गी ॥ १३ ॥
16
शुचि शुचि कहा गया है । स्वभावतः शुद्ध हुवा भी जो आगे चलकर अपवित्र हो गया हो वह शुचि अशुचि भङ्गवाला वस्त्र कहा गया है इसी प्रकार जो वस्त्र अशुचि होकर शुचि वन जाता है और जो अशुचि बना हुवा अशुचि ही बना रहता है यह वस्त्र तृतीय और चतुर्थ भंग वाला है । जिस प्रकार से यह शुचि अशुचि सम्बन्धी चतुर्भगी वस्त्र में योजित कर प्रगट की गई है, उसी प्रकार से यही चतुर्भ गी पुरुष में भी योजित कर लेना चाहिये, और वह इस प्रकार से है - जो मनुष्य स्वभावतः पवित्र हो और आगे भी सदाचार का पालन करने से पवित्र बना रहता है तो वह शुचि शुचि " इस प्रथम भंग का अन्तर्गत है- अन्तर्भूत किया गया है। प्रथमतः पवित्र बनकर भी आगे जो वह निमित्त वशात् असदाचार - पालन से अपवित्र बन जाता है तो પણ ગ્રહણ કરવું જોઈએ. જે વસ્ર સ્વભાવતઃ શુદ્ધ હેાવા છતાં પાછળથી અપ વિત્ર થઈ જાય છે, એવા વસ્ત્રને શુચિ અશુચિ રૂપ ખીન્ન પ્રકારમાં ગાવી શકાય છે. જે વસ્ત્ર અશુચિ ( અપવિત્ર ) હોવા છતાં પાછળથી ચિમની જાય છે તેને અશુચિ શુચિ રૂપ ત્રીજા પ્રકારમાં ગણાવી શકાય છે અને જે વજ્ર અશુચિ અવસ્થામાં જ કાયમ ચાલુ રહે છે તેને અશુચિ અશુચિ રૂપ ચેાથા પ્રકારમાં મૂકી શકાય છે. વજ્રને અનુલક્ષીને શુચિ અશુચિની અપેક્ષાએ જે ચાર ભાંગાનું કથન કરવામાં આવ્યુ છે, એવાં જ ચાર ભાંગાનું કથન પુરુષના વિષયમાં પણુ થવુ' જોઇએ-મનુષ્ય વિષયક ચાર ભાંગા આ પ્રમાણે અનશે−(૧) જે મનુષ્ય સ્વભાવતઃ પવિત્ર હાય અને સદાચારનું પાલન કરવાને सीधे पवित्र रहे छे, तेने " ४ શુચિ શુચિ ” રૂપ પહેલા ભાંગામાં મૂકી શકાય છે. (૨) જે પુરુષ પહેલાં પવિત્ર હોય, પણ ભવિષ્યમાં કોઈ કારણને લીધે અસદાચારી બની જાય છે, એવા પુરુષને “ શુચિ અશુચિ ” રૂપ ખીજા
""
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨