________________
सुधा टीका स्था०४ उ०१ सू०४ वस्त्रद्रष्टान्तेन पुरुषादिनिरूपणम् ३९९ १, शुद्धो नामैकोऽशुद्धपरिणतः २, अशुद्धो नामैकः शुद्धपरिणतः ३, अशुद्धो नामैकोऽशुद्धपरिणतः ४॥
अथ दृष्टान्तवस्त्रसूत्रम्चत्वारि वस्त्राणि प्रज्ञप्तानि, तद्यथा-शुद्धं नामकं शुद्धरूपम् १, शुद्ध नामैकमशुद्धरूपम् २, अशुद्धं नामैकं शुद्धरूपम् ३, अशुद्धं नामैकमशुद्धरूपम् ।।
अथ दार्टान्तिकरूपघटितपुरुषजातमूत्रम्एयमेव चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि तद्यथा-शुद्धो नामैकः शुद्धरूपः १, शुद्धो नामैकोऽशुद्धरूपः २, अशुद्धो नामैकः शुद्धरूपः ३, अशुद्धो नामैकोऽशुद्धरूपः ४ । इति चतुर्भङ्गो । एषां परिणतरूपघटितदृष्टान्त-दार्टान्तिकमूत्राणां व्याख्या प्राग्वद् बोध्या॥ भी अशुद्ध ही बने रहते हैं जीवन को शुद्ध नहीं बनाते हैं । शुद्ध शुद्धपरिणत आदि जो वस्त्र सम्बन्धी चतुझी कही गई है वह दान्तिक पुरुष में भी इस प्रकार से घटित करनी चाहिये । जैसे-शुद्ध शुद्वपरिणत १ शुद्ध अशुद्ध परिणत २ अशुद्ध शुद्ध परिणत ३ और अशुद्ध अशुद्ध परिणत ४ । इसी प्रकार से दृष्टान्तभूत वस्त्र में शुद्धअशुद्ध पदके साथ रूप पदको योजित करके जो चतुर्भङ्गी बनाई गई है, वह दान्तिक पुरुषमें भी इसी प्रकार से घटित करनी चाहिये, जैसे-शुद्ध शुद्धरूप १, शुद्ध अशुद्धरूप २ अशुद्ध शुद्ध रूप ३ और अशुद्ध अशुद्धरूप४ परिणत और रूपघटित इन दृष्टान्त और दाष्टीन्तिकों की चतुर्भङ्गी की व्याख्या पहले ही समझ लेना चाहिये। આદિની અપેક્ષાએ અશુદ્ધ હોય છે, અને જીવનને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન શીલ થતા નથી, આ કારણે જે કાયમ અશુદ્ધ જ રહે છે, તેમને આ ચેથા પ્રકારમાં મૂકી શકાય છે.
વસ્ત્રને અનુલક્ષીને શુદ્ધ-અશુદ્ધ, આ પદે સાથે પરિણત પદને જવાથી નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે–(૧) શુદ્ધ શુદ્ધ પરિણુત, (૨) શુદ્ધ અશુદ્ધ परिश्त, (3) अशुद्ध शुद्ध परिणत भने (४) अशुद्ध अशुद्ध परिणत.
દાષ્ટ્રન્તિક પુરુષને અનુલક્ષીને પણ ચાર ભાંગાઓ ગ્રહણ કરવા જોઈએ. એ જ પ્રમાણે દેષ્ટાન્તભૂત વસ્ત્રમાં શુદ્ધ અશુદ્ધ પદની સાથે રૂપ પદને ને. જે ચાર ભાંગાનું કથન કરવામાં આવ્યું છે, તે ચાર ભાંગાનું કથન દાર્ટાબ્લિક પુરુષને અનુલક્ષીને પણ થવું જોઈએ. જેમકે (૧) શુદ્ધ શુદ્ધ રૂપ, (૨) શુદ્ધ मशुद्ध ३५, (3) अशुद्ध शुद्ध ३५ भने (४) अशुद्ध सशुद्ध ३५.
પરિણત અને રૂપઘટિત આ દષ્ટાન્ન અને દાબ્દન્તિકેની ચતુર્ભગીની વ્યાખ્યા સૂત્ર બેમાં આપ્યા અનુસાર જ સમજી લેવી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨