SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था० ३ उ०४ सू०१० मरणोत्तरहिताहितस्वरूपनिरूपणम् ३३३ गारितां प्रबजितो नैर्ग्रन्थे प्रावचने शङ्कितः काशितः विचिकित्सितः । भेदसमापनः कलुषसमापनः नैन्य प्रवचनं नो श्रद्दधाति नो प्रत्येति नो रोचयति तं परीषदा अभियुज्य२ अभिवन्ति, (किन्तु ) नो स परीषहान् अभियुज्य २ अभिभवति । स खलु मुण्डो भूत्वा अगारात् अनगारितां प्रवजितः पञ्चसु महात्र तेषु शङ्कितो यावत् कलुषसमापन्नः पञ्चमहाव्रतानि नो श्रद्दधाति यावत् नो स परीषहान् अभियुज्य२ अभिभवति २ । स खलु मुण्डो भूत्वा अगारात् अनगारितां प्रबजितः षट्सु जीवनिकायेषु यावद् अभिभवति ३ । १ । के लिये, असुख के लिये, असमर्थता के लिये और -- अशुभानु. चन्ध के लिये होते हैं । वे तीन स्थान इस प्रकार से हैं -जैसे कोई पुरुष मुण्डित हो करके-अगारावस्था से अनगारावस्था को धारण कर लेता है, परन्तु-वह नेग्रन्थ प्रवचन में शङ्कित है, काङ्कित है, विचिकित्सित है, भेदसमापन्न है और निर्ग्रन्थ प्रवचन की श्रद्धा नहीं करता है-उसी प्रतीति में नहीं लाता है-अपनी रुचि का विषय उसे नहीं बनाता है, तो ऐसे अनगार को द्रव्यलिङ्गीसाधु को परीषह उसे आकर के आकुल व्याकुल कर देते हैं ॥ १॥ यदि कोई पुरुष मुण्डित होकर अगारावस्था से अनगोरावस्था को धारण कर लेता है, परन्तु यदि वह पांच महाव्रतों में शडित यावत् कलुषसमापन्न है और पांच महाव्रतों को श्रद्धा की दृष्टि से नहीं देखता है यावत् उन्हें अपनी रुचिका विषय नहीं बनाता है, तो ऐसे उस अनगार को द्रव्यलिङ्गी साधुको परीषह आ आ करके आकुलव्याकुल कर देते हैं २ उसी प्रकार से मुण्डित अगारावस्था से अनगारावस्था में प्रवजित हुवा कोई पुरुष षड् जीय निकाय के विषयमें शङ्कित यावत्-कलुष समापन्न है और उस निकाय ર્થતા ઉત્પન્ન કરનારા અને અશુભાનુબંધ કરનારા થઈ પડે છે. તે ત્રણે સ્થાન આ પ્રમાણે છે કોઈ પુરુષ સુંડિત થઈને અગારાવસ્થાને પરિત્યાગ કરીને અણગારાવસ્થા ધારણ કરે છે, પરંતુ નિગ્રંથ પ્રવચન પ્રત્યે શકિત, કાંક્ષિત, વિચિકિત્સત, ભેદ સમાપન અને કલુષ સમાપન છે, અને નિગ્રંથ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા નથી, તેને પોતાની પ્રતીતિમાં લાવતા નથી અને તેમાં રુચિ રાખતો નથી, તે એ અણગાર-દ્રવ્યલિંગી સાધુ આવી પડેલા પરીષહથી આકુળવ્યાકુલ થઈ જાય છે. (૨) કોઈ પુરુષ મુંડિત થઈને-ગૃહસ્થાવસ્થાના ત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરવા છતાં પણ પાંચ મહાવ્રતમાં શકિત, કાંક્ષિત, વિચિકિસિત ભેદ સમાપન્ન અને કલુષ સમાપન્ન થાય છે, તથા પાંચ મહાવ્રતો પ્રત્યે શ્રદ્ધાની નજરે જોતો નથી, તેમને પોતાની પ્રતીતિ વિષય બનાવતું નથી અને તેમાં રુચિ રાખતા નથી, તે તે અણગાર દ્રવ્યલિંગી સાધુ તેના ઉપર આવી પડતા પરીષહથી આકુળવ્યાકુલ થઈ જાય છે. એ જ પ્રકારે ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થામાં પ્રવજિત થયેલ કોઈ સાધુ જ્યારે છકાયના છાના વિષયમાં શંકિત, કાંક્ષિત આદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy