SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ३१८ स्थानाङ्गसूत्रे ते त्रयो यथा अवधिज्ञानप्रधानो जिनोऽवधिज्ञानजिनः, मनः पर्यवज्ञानमधानो जिनो मनःपर्यवज्ञानजिनः, एतौ द्वौ निश्चयपत्यक्ष-ज्ञानवत् तया जिनाविवजिनौ इत्युपचारगम्यौ स्तः । तृतीयः केवलज्ञानजिना, एष निरुपचारः सर्वज्ञत्वात्मनः पर्यवज्ञानजिन-मनः पर्यवज्ञानप्रधानतावाले जिन, और केवलज्ञानजिन-केवलज्ञान की प्रधानतावाले जिन, इनमें अवधिज्ञानजिन और मनः पर्यवज्ञानजिन ये दो यथार्थ में केवलज्ञानजिन की तरह जिन नहीं हैं। क्यों कि इनका जो ज्ञान है वह विकल देशप्रत्यक्ष है जब किकेवलज्ञानजिन का प्रत्यक्ष सकल प्रत्यक्ष है परन्तु-फिर भी केवलज्ञानजिन का प्रत्यक्ष जैसा अपने विषय में पूर्णरूप से विशद होता है उसी प्रकार से इन दोनों जिनों का ज्ञान भी अपने अपने विषय में पूर्णरूप से विशद होता है। जैसा उनका प्रत्यक्ष अतीन्द्रिय होता है उसी प्रकार से ये दोनों ज्ञान भी अतिन्द्रिय होते हैं। इनके उनके प्रत्यक्ष में सङ्कः लना और विकलता यह विषयोपाधिजन्य है, इसलिये निश्चय प्रत्यक्ष ज्ञानवाले होने से ये दोनों जिनके भगवान् जैसे जिन माने गये हैं, यह कथन उपचार से किया गया जानना चाहिये । वास्तव में जिन तो केवलज्ञानवाला जो होता है वही है। केवलज्ञान वालों में "जिन" ऐसा જિન ત્રણ પ્રકારના કહ્યા છે-(૧) અવધિજિન-અવધિજ્ઞાનની પ્રધાનતાવાળો જિન, (૨) મન પર્યાવજ્ઞાન જિન-એટલે કે મન:પર્યવજ્ઞાનની પ્રધાનતાવાળો જિન, અને (૩) કેવળજ્ઞાન જિન-એટલે કે કેવળજ્ઞાનની પ્રધાનતાવાળે જિન. આ ત્રણ પ્રકારના જે જિન કહ્યા છે તેમાંના અવધિજ્ઞાન જિન અને મનઃ પર્યાવજ્ઞાન જિન, આ બે કેવળજ્ઞાન જિનની જેમ યથાર્થ રૂપે જિન નથી, કારણ કે તેમનું જે જ્ઞાન હોય છે તે વિકલ (દેશપ્રત્યક્ષ) હેાય છે, પરંતુ કેવળજ્ઞાન જિનનું જ્ઞાન સકળ પ્રત્યક્ષ હોય છે, છતાં પણ કેવળજ્ઞાન જિનનું પ્રત્યક્ષ જ્ઞાન જેમ પોતાના વિષયમાં પૂર્ણરૂપે વિશદ હોય છે, એ જ પ્રમાણે અવધિજ્ઞાન જિન અને મન:પર્યવજ્ઞાન જિનેનાં જ્ઞાન પણ પિતાપિતાના વિષયમાં પૂર્ણરૂપે વિશદ હોય છે. જેવી રીતે તેમનું પ્રત્યક્ષ અતીન્દ્રિય હોય છે, એ જ પ્રમાણે તે બન્ને જ્ઞાન પણ અતીન્દ્રિય હોય છે. તેમના પ્રત્યક્ષમા સંકલતા અને વિકલતા તે વિષયપાધિજન્ય છે, તેથી નિશ્ચય પ્રત્યક્ષ જ્ઞાનવાળા હોવાથી તે બન્ને જિનને ભગવાન જેવાં જ જિન માનવામાં આવ્યા છે, આ કથનને ઔપચારિક કથન જ સમજવું જોઈએ. વાસ્તવમાં કેવળજ્ઞાની જીવને જ ખરા જિન કહી શકાય છે. કેવળજ્ઞાની અને “જિન” કહેવાનું કારણ એ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy