________________
३१०
स्थानङ्गसूत्रे अत्र श्रुतमितिगम्यं तेन यदा श्रुतं स्वधीतं, सु-सुष्टु कालविनयाधाराधनयाऽधीतं गुरुसकाशात्सूत्रतः पठितं तत्तथा, तथा सुध्यातं, सु-मुष्ठुविधिना गुरुसकाशादेव व्याख्यानेनार्थतः श्रुत्वा ध्यातम्-अनुपेक्षितम् , अनुपेक्षणाया अभावे तत्चानवगमेनाध्ययनश्रवणयोः प्रायोऽकृतार्थत्वादिति । अनेन भेदद्वयेन श्रुतधर्मों विवक्षतः तथा सुतपस्यितं, सु-मुष्ठ इहलोकाद्याशंसारहितत्वेन तपस्यितं-तपस्यानुष्ठानम् । अनेन च चारित्रधर्मः प्रोक्त इति । एवं यदा श्रुतं स्वधीतं भवति तदा सुध्यातं भवति, निर्दोषाध्ययनं विना श्रुतार्थांप्रतीतेः सुध्यातस्याऽसद्भावात , यदा सुध्यातं उत्तरोत्तर अधिनाभाव सम्बन्ध दिखाने के निमित्त-" जया" इत्यादि, सूत्र का कथन करते हैं-वहां श्रुत ऐसा पद लगा लेना चाहिये। अतः जब श्रुत कालविनय आदि की आराधना पूर्वक गुरु से सूत्र के रूप में अधीत होता है तब वह श्रुत स्वधीत कहा जाता है और जब वह गुरु से व्याख्या द्वारा सार्थक हुवा सुनकर बार २ विचारित होता है तब वह श्रुत सुध्यात होता है। क्यों कि अनुपेक्षा चार बार विचार किये विना तत्त्व का अवगम नहीं होता है इन दो भेदों से श्रुतधर्म विवक्षित हुया है, और सुतपस्थित पद से चारित्र धर्म कहा गया है। इस लोक आदि की आशंसा से रहित होकर जो तपस्या का अनुष्ठान है वह सुतपस्थित है। इस तरह श्रुत जब स्वधीत होता है तब वह सुध्यात होता है, क्यों कि-निर्दोष अध्ययन किये विना जीव को श्रुतार्थ की प्रतीति नहीं होती है उसकी प्रतीति के अभाव में वह सुध्यात नहीं मायाने भाटे सूत्र॥२ "जया" त्या सूत्रानु ४थन रे छ-त्या "श्रुत" मेवु પદ લગાવી લેવું જોઈએ. જ્યારે શ્રત કાલવિનય આદિની આરાધનાપૂર્વક ગુરુ. પાસેથી સૂત્રના રૂપમાં અધીત થાય છે, ત્યારે તે શ્રતને સ્વધીત શ્રત કહે છે. અને જ્યારે ગુરુની સમીપે વ્યાખ્યાન દ્વારા સાર્થક શ્રવણ કરીને જ્યારે તેના પર વારંવાર વિચાર કરવામાં આવે છે, ત્યારે તે શ્રત સુધ્યાત થાય છે, કારણ કે વારંવાર વિચાર કર્યા વિના તત્વને અવગમ (બંધ) થતું નથી. આ બે ભેદોની અપેક્ષાએ અહીં શ્રdધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે, અને
સુતપસ્થિત પદથી ચારિત્ર ધર્મનું કથન કરાયું છે. આલેક આદિની આશંસા (.કામના) થી રહિત થઈને જે તપસ્યાનું અનુષ્ઠાન કરવામાં આવે છે તેને
સુતપસ્થિત” કહે છે. આ રીતે મૃત જ્યારે વધીત હોય છે, ત્યારે જ સુધ્યાત હોઈ શકે છે, કારણ કે નિર્દોષ અધ્યયન કર્યા વિના જીવને શ્રતાર્થની પ્રતીતિ થતી નથી, અને તેની પ્રતીતિના અભાવમાં તે સુધ્યાત થઈ શકતું
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨