________________
सुघा टीका स्था०३ उ०४ सू० ७० ८२-८४ गौरवादिमेदनिरूपणम् ३०७ ___टोका-' तमो गारवा' इत्यादि । त्रीणि गौरवाणि प्रज्ञप्तानि, गुरोभावः कर्मवेति गौरवं, तद् द्रव्यभाव भेदाद् द्विविधं, तत्र द्रव्यतो वज्रादे गौरचं, भावत आत्मनोऽभिमानलोभादिलक्षणा शुभभाववत्वं, तत्र-गौरवाणि भावगौरवाणि त्रीणि प्रज्ञप्तानि, तद्यथा-ऋद्धिगौरवं, ऋदया-नरेन्द्रादि लक्षणया आचार्यत्वादि लक्षणया वाऽभिमानादिद्वारेण गौरवम् , ऋद्धिप्राप्त्यभिमाना प्राप्ततत्मार्थनाद्वारेणाऽशुभभावो भावगौरवमित्यर्थः, रसो-रसनेन्द्रियार्थों मधुरादिः, तत्पाप्त्यभिमानामाप्तप्रार्थनादिनाऽऽत्मनोऽशुभभावः, एवं सातगौरवमिति ॥ मू० ८२ ॥ है तब वह सुतपस्थित होता है, वह स्वधीत सुध्यात और सुतपस्थित धर्म सम्यग्ज्ञान क्रियारूप होने से सत्यधर्म कहा गया है, और यह धर्म भगवान महावीर ने कहा है।
टीकार्थ - गुरु का भाव, अथवा-कर्म, गौरव है ( अहंकार ) वह गौरव द्रव्य और भावके भेदसे दो प्रकारका कहा गया है वज्रादिकों में जो गुरुता-भरिपन है वह द्रव्य गौरव है । तथा-आत्मा में अभिमानरूप, लोभादिकषायरूप, अशुभ भावोंसे युक्तताहै वह भायगौरव है। यह भायगौरव ही ऋद्धि गौरवादिके भेदसे तीन प्रकारका कहा गया है, नरेन्द्रादिरूप अथवा आचार्यादिरूप ऋद्धि के प्राप्ति से आत्मा में जो अभिमान की मात्रा आ जाती है, और इस अभिमान की मात्रा द्वारा जो अशुभ भाव होता है, वह भावगौरव है तात्पर्य यह है कि जब नरेन्द्रादिरूप, या आचार्य आदिरूप विशिष्टपद जीव को प्राप्त हो जाता है, तब उसकी प्राप्ति से उसे एक प्रकार का अहंकार आदिरूप अशुभ भाव आ जाता है उस भाव के आ जाने पर वह अप्राप्त वस्तु की चाहना आदि करने लगता है, सो यह सब इस प्रकार का भाव ही भावगौरव है । क्यों कि-आत्मा में इस प्रकार के अशुभ તે સુતપસ્થિત હોય છે. તે સ્વધીત, સંધ્યાત અને સુતપસ્થિત ધર્મ સમ્યજ્ઞાન કિયા રૂપ હોવાથી તેને સાચે ધર્મ કહ્યો છે, અને આ ધર્મ ભગવાન મહાवीरे द्यो छे.
ટીકાર્ચ–ગુરુને ભાવ અથવા કર્મ ગૌરવ છે. તે ગૌરવ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનું કહ્યું છે. વજાદિ કમાં જે ગુરુતા છે, તે દ્રવ્ય ગૌરવ રૂપ છે, તથા આત્મામાં અભિમાનરૂપ, લેભાદિ કષાયરૂપ, અશુભ ભાવથી યુક્તતા રહેવા રૂપ, જે ગૌરવ છે તેને ભાવગૌરવ કહે છે. તે ભાવ ગૌરવને જ ઋદ્ધિ આદિના ભેદથી ત્રણ પ્રકારનું કહ્યું છે. નરેન્દ્રાદિ રૂપ અથવા આચાર્યાદિ રૂપ ઋદ્ધિની પ્રાપ્તિ થવાથી આત્મામાં જે અભિમાનની માત્રા આવી જાય છે અને તે અભિમાનની માત્રા દ્વારા જે અશુભ ભાવ પેદા થાય છે તેનું નામ જ ભાવગૌરવ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે નરેન્દ્રાદિ રૂપ અથવા આચાર્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨