SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ स्थानाङ्गसूत्रे बोधिनी टीकायामवलोकनीयम् । एते च समयादयः पुद्गलपरिवन्तिाः स्वरूपेण वहयोऽपि तत्सामान्यलक्षणमेकमर्थ माश्रित्येकवचनान्ततयोक्ताः । भवन्ति चैकादिवर्थेष्वेकवचनादीनीत्येकवचनादि प्ररूपणामाह-'तिविहे ' इत्यादि, त्रिविधंत्रिप्रकारं वचनं प्रज्ञप्त, तदेवाह-एकवचनम् एकोऽर्थ उच्यतेऽने नेत्येकवचनम् , एका-उक्तिर्वा एकवचनं, यद्वा-एकस्यार्थस्य वचनमेकवचनम् । एवं द्विवचनं, बहुवचनं चापि व्याख्येयम् । तदुदाहरणं यथा-संयतः, संयती, संयताः।" अथवेत्यादि सूत्रगतस्त्र्यादिवचनोदाहरणं, तत्र स्त्रीवचनं यथा-'क्षमा, दया, अहिंसा इत्यादि, पुंवचनं यथा-धर्मः, त्यागः, पुरुषः, इत्यादि, नपुंसकवचनं यथा बोधिनी टीका देखनी चाहिये वहां इस विषय का मैंने विस्तृतरूप से विवेचन किया है समय से लगाकर पुद्गल परिवर्तक के काल यद्यपि स्वरूप से बहुत हैं-तो भी सामान्यरूप एक अर्थ को आश्रित करके यहां सूत्रकार ने इन सब में एकवचन का प्रयोग किया है एक आदि अर्थों में एकवचन आदि का प्रयोग होता है अतः इसी विचार को लेकर अब सूत्रकार एकवचन आदि की प्ररूपणा करते हैं-(तिविहे ) इत्यादि जिस वचन से एक अर्थ कहा जाता है वह एकवचन है अथवा एक उक्ति का नाम एकवचन है अथवा एक अर्थ का कहना एकवचन है इसी प्रकार से द्विवचन और बहुवचन के संबंध में भी जानना चाहिये जैसे "संयत" यह एकवचन है " संयतौ" यह द्विवचन है और "संयताः" यह बहुवचन है अथवा स्त्रीलिङ्ग के शब्दों का प्रयोग करना यह स्त्रीवचन है जैसे क्षमा, दया, अहिंसा आदि वचन पुल्लिङ्ग शब्दों પરાવર્તનું સ્વરૂપ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ પાઠકેએ ત્યાંથી તે વાંચી લેવું. સમયથી લઈને પુદ્ગલ પરાવર્ત પર્યનતના અનેક કાળભેદે. હોવા છતાં, સામાન્ય રૂપે એક અર્થને આશ્રિત કરીને અહીં સૂત્રકારે તે બધામાં એકવચનને પ્રયોગ કર્યો છે. એક આદિ અર્થોમાં એક વચન આદિન પ્રયોગ થાય છે, તે સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર વચનની પ્રરૂપણ अरे छ-" तिविहे " त्याह જે વચનથી એક અર્થ (વસ્તુ) નું કથન થાય છે તે વચનનું નામ એકવચન છે. અથવા એક ઉક્તિનું નામ એકવચન છે. અથવા એક વસ્તુને નિર્દેશ કરનારું એકવચન છે. એ જ પ્રમાણે દ્વિવચન અને બહુવચન વિષે પણ समा. “संयत" मेययन छ, “संयतौ" द्विपयन छ भने “संयताः" એ બહુવચન છે. અથવા સ્ત્રીલિંગવાળા શબ્દોનો પ્રયોગ કરે તે સીવચન છે, જેમકે ક્ષમા, દયા, અહિંસા આદિ વચન, પુલિંગ (નરજાતિના) શબ્દોને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy