________________
सुधा टीका स्था० ३ उ०४ सू० ६२ अनगारस्य कल्पविधिनिरूपणम् १९९ वियडगिहंसि वा, अहे रुक्खमूलगिहंसि या १। एवं अणुन्नवित्तए। उयाइणित्तए। पडिमापडिवन्नस्त अणगारस्स कप्पंति तओ संथारगा पडिलेहित्तए, तं जहा-पुढविसिला, कट्ठसिला, अहा संथडमेव ४। एवं अणुण्णवित्तए ५।उवाइणित्तए६।सू.६२॥ ___ छाया-प्रतिमापतिपन्नस्य अनगारस्य कल्पन्ते त्रय उपाश्रयाः प्रतिलेखयितुम् , तद्यथा-अध आरामगृहे वा, अधो विवृतगृहे वा, अधो वृक्षमूलगृहे वा१। एवम्-अनुज्ञापयितुम् २ । उपादातुम् ३ । प्रतिमाप्रतिपन्नस्य अनगारस्य कल्पन्ते त्रयः संस्तारकाः प्रतिलेखयितुम् , तद्यथा-पृथिवीशिला, काष्ठशिला, यथा संस्ततमेव । ४ । एवम्-अनुज्ञापयितुम् । ५ । उपादातुम् । ६ ॥ मू० ६२ ॥
टीका--'पडिमापडिवनस्स ' इत्यादि । प्रतिमा-मासिक्यादि भिक्षुप्रतिज्ञा लक्षणां प्रतिपन्नस्य-स्वीकृतस्य-प्रतिपन्नमासिक्यादि प्रतिमस्येत्यर्थः अनगारस्य= ___टीकार्थ-प्रतिमा (अभिग्रहविशेष) प्रतिपन्न अनगारको तीन उपाश्रय गवेषणा करने के लिये कल्पते हैं जैसे-एक अधः आरामगृह (बगीचा में बने हुए घर ) में, दूसरा अधो विवृतगृह (ऊपर से ढका हुआ और चारों ओर से खुला) में, और तीसरा अधोवृक्षमूल में, तात्पर्य इस कथन का ऐसा है कि जिस भिक्षु ने मासिकी आदि प्रमाणवाली भिक्षुप्रतिमा स्वीकार-धारण करली है ऐसे उस अनगार भिक्षु को धर्मध्यान
આ સૂત્રને પૂર્વસૂત્રની સાથે આ પ્રકારનો સંબંધ છે-પહેલા સૂત્રમાં શ્રમણ અને માહનની પર્યું પાસનાની ફલપરમ્પરા પ્રકટ કરવામાં આવી છે. તે શ્રમણ કે માહન અણગાર જ હોય છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે અહીં અણગારની કલ્પવિધિનું નિરૂપણ કર્યું છે.
" पडिमापडियन्नस्स अणगारस्स" त्या:
ટીકર્થ–પ્રતિમા (અભિગ્રહ વિશેષ) ધારણ કરનાર અણુગારને નીચેના ત્રણ ઉપાશ્રય (આશ્રયસ્થાન ) ગવેષણ કરવા નિમિત્તે કલ્પ છે. (૧) અધઃ આરામ ગૃહ (બગીચામાં બનાવેલાં ઘર ), (૨) અનિવૃત ગ્રહ (ઉપરથી આચ્છાદિત પણ ચારે તરફ ખુલ્લું આશ્રયસ્થાન ) (૩) અધવૃક્ષ મૂળ. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જે ભિક્ષુએ માસિકી આદિ અવધિવાની પ્રતિમાની આરાધના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨